SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २५९ प्रियदर्शिनी टीका अ. १८ महापन्नकथा यितमितस्ततो धावन्ति स्म । राज्ञोऽन्तः पुरस्थाः सर्वा अपि महिलास्त्रातारमन्तरा व्याकुलतां गता । स्वमाणानादाय सर्वा अपीतस्ततः पलायिताः। राज्ञो जनमेजयस्य महिषी नागवत्यपि स्वपुण्यामदनावल्या सह पलायिता तापसाश्रमे समागतां कुलपतिना समाश्वासिता सा तत्रैव स्थिता। तत्र महापद्ममद. नावल्योः परस्परमनुरागो जातः। उभयोरुभयस्मिन्ननुरागः प्रवृद्धः । इयं वार्ताऽऽश्रमस्थितेजनाता । नागवती स्वपुत्री मदनावलीमुवाच-पुत्रि ! त्वं 'चक्रवर्तिनोऽग्रमहिषी भवित्री' ति नैमित्तिकवचनं कथं विस्मृताऽसि । यत्र कुत्राऽपि त्वयानुरागो न कर्तव्यः । तापसेनापि-परस्परानुरक्तावेतौ कदाचिद् विवाह भर में महान् कोलाहल मच गया । सब लोग इधर से उधर भागने लगे। राजाकी समस्त अन्तःपुरस्थ महिलाएँ त्राता (रक्षक) के विना आकुलव्याकुल होने लगीं। तथा जिन से जहां भागते बना दे वहां अपने २ प्राणों को लेकर भाग गई। राजा जनमेजय की पट्टरानी नागवती भी अपनी पुत्री मदनावली के साथ भागती हुई उन्हीं तापसों के आश्रम में आ पहुँची। कुलपतिने उसको धैर्य बंधाया। सो वह वहीं पर रहने लगी। रहते २ महापद्म और मदनावली में परस्पर अनुराग हो गया। और यह बढ भी गया। जब यह बात आश्रमके जनोंको ज्ञात हो गई तो नागवतीने महापन को सामान्य राजपुत्र समझकर मदनावली से कहा-पुत्रि! तू चक्रवर्ती की पट्टरानी होगी। यह नैमितिक के वचन क्या तुझे याद नहीं है ? इसलिये मैं तुझे समझाती हूं कि तू जहांतहां अनुराग मत कर । कुलपतिने भी महापद्म से ऐसा जानकर कि ये दोनों "परस्पर में अनुरक्त हैं अतः कभी न कभी ये કલાહલ મચી ગયો. સઘળા લેકે અહીંતહીં નાસભાગ કરવા લાગ્યા. રાજાના અંતઃપુરની મહિલાઓ રક્ષણ વગર આકુળવ્યાકુળ થવા લાગી અને જેનાથી ભાગવાનું શકય બન્યું. તેઓ જ્યાં ત્યાં પોતાના પ્રાણની રક્ષા ખાતર ભાગી છૂટી. રાજા જનમેજયની પટ્ટરાણી નાગવતી પણ પોતાની પુત્રી મદનાવલીની સાથે ભાગીને એ તપસ્વીઓના આશ્રમમાં આવી પહોંચી. કુળપતિએ તેમને ધીરજ આપી. આથી તે ત્યાં રહેવા લાગી. રહેતાં રહેતાં મહાપદ્મ અને મદનાવલીમાં પરસ્પર અનુરાગ થઈ ગયા અને તે ખૂબ આગળ વધ્યા. જ્યારે આ વાત આશ્રમવાસીઓની જાણમાં આવી ગઈ ત્યારે નાગવતીએ મહાપદ્મને સામાન્ય રાજપુત્ર સમજીને મદનાવલીને કહ્યું, હે પુત્રી ! તું ચક્રવર્તીની પટ્ટરાણી થઈશ એવું જેશીનું વચન શું તને યાદ નથી ? આ કારણે હું તને સમજાવું છું કે જ્યાં ત્યાં પિતાની વૃત્તિઓને ન જવા દેતાં સ્થિર બનાવ. કુલપતિએ પણ આ વાત જાણીને કે, આ બન્ને પરસ્પરના उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy