SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ उत्तराध्ययन सूत्रे प्रोवाच - अये ! यूयं शौचविवर्जिता वेदबाह्याःस्थ । अतो यूयं देशे वासयितुमनह: : अयमेव मम मनोऽस्ति । उत्तरं देहि । तदा क्षुल्लकः प्रोवाच - श्रुतिषु जलकुम्भः प्रमार्जनी, चुल्ली, कण्डनी, पेपणीचेति पञ्चस्नाः प्रोक्ताः । येहि पञ्चमूना आश्रयन्ति तत्र वेदवाह्याः । एता अनाश्रयतामस्माकं नास्ति वेदबाह्यता तथा शौचविवर्जिता अपि वयं न स्मः । शौचं तु मैथुनं तत्सेवक वाशुचिर्भवति । मैथुनविवर्जका वयं कथमथुनयो भवामः ? अतो न वयं शौच विवर्जिताः । प्रत्युत यूयमेव वेदवाह्याः चौचविवर्जिताच स्थ। एवं क्षुल्लकेन क्षुल्लक शिष्य के इस प्रकार वचन सुनकर नमुचिका सारा शरीर क्रोध के आवेश से धमधमा उठा और वह बीच ही मैं तमक कर कहने लगा कि आप लोग शौच से रहित एवं वेदों के सिद्धान्त से बहिर्भूत हैं। अतः आप लोगो को यहां ठहरने देना सर्वथा ही अनुचित हैं । कहिये आपके पास इसका क्या उत्तर है । नमुचिकी ऐसी बात सुनकर उत्तर के रूप में क्षुल्लकजीने उस से कहा- सुनो ये पांच सुना है - जलकुंभ, प्रमार्जनी, चुली, कण्डनी और पेषणी । श्रुतियों में ऐसा कहा है कि इन पांच सूनाओं का जो आश्रय करते है वे ही वेदबाह्य हैं । इनका आश्रय हमलोग तो करते नहीं हैं तब हम में वेदबाता कैसे आ सकती है। इसी तरह हम लोग शौचविवर्जित भी नहीं हैं । अशौच नाम मैथुनका है । जो मनुष्य इसका सेवन करते हैं वे ही शौचविवर्जित माने गये है। अतः मैथुन सेवन से रहित हमलोग अशौच कैसे हो सकते हैं । प्रत्युत आप लोग ही જરૂરત નથી. નાના શિષ્યનું આ પ્રકારનું વચન સાંભળીને નમુચિનું સઘળું શરીર ક્રોધના આવેશથી ધમધમી ઉઠયું, અને તે વચમાં જ ટપકીને કહેવા લાગ્યું કે આપ લાક શૌચથી રહિત અને વેદના સિદ્ધાંતથી બહિર્મુ`ખ છે. આથી આપ લે કેને અહીંયા રહેવા દેવા એ સધળી રીતે અનુચિત છે. કહે। આપની પાસે આના જવાબ છે ? નમુચિની આ પ્રકારની વાત સાંભળીને જવાબ આપતાં નાના શિષ્યે है, सलोखा यांना छेडुल, प्रभानी, युल्सी, उनी मने વૈષણી. શ્રુતિમાં એવુ કહે છે કે આ પાંચ સનાઓને જે આશ્રય કરે છે તેજ વેદબાહ્ય છે. આને આશ્રય અમે લેકે તે કરતા જ નથી. ત્યારે અમારામાં વેદબાહ્યતા કયાંથી આવી શકે ? આજ રીતે અમે લેાકે શૌચ ત્રિવત પણ નથી. અશૌચનુ નામ મૈથુન છે. જે મનુષ્ય આનું સેવન કરે છે તેજ શૌચ વિવર્જીત માનવામાં આવ્યા છે. આથી મૈથુન સેવનથી રહિત અમે લેકા અશૌચ કઇ રીતે રીતે થઈ શકીએ ? પરંતુ આપ લેક જ શાચ રહિત આનાથી સિદ્ધ થાઓ છે. उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy