SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा तस्यैवम्बिधमसभ्याचारं दृष्ट्वा श्रमणाः पोचुः- यदि तव मुखं कण्डूयते, तदा वयं तव कण्डूमपनेष्याम एव । एवं वदत्सु गुरुषु तच्छिष्यः कश्चि क्षुल्लकः प्रोवाच-भदन्त ! तिष्ठन्तु भवन्तः, अहमेवाएं दुर्धिनीतं वादे पराजेष्यामि । वदत्वयं स्वसिद्धान्तम् । क्षुल्लकमुनिवचन निशम्य क्रोधाविष्टो नमुचिः इस प्रकार उस दुर्मतिने उन धर्म गुरुओं की विशेष रूप से निंदा करनी प्रारंभ की उसका इस प्रकार का असभ्य व्यवहार देखकर उन श्रमणोंने इस से कहा कि मनुष्य अपने मुख से कुछ भी कहे इसके लिये वह स्वतंत्र है! पर दूसरों की निष्कारण निंदा करना एवं उनके साथ असभ्य व्यवहार से सामना करना यह उसके लिये बिलकुल भी उचित नहीं है। हम यह नहीं चाहते कि धार्मिक मामले को लेकर उस पर वातावरण गरम किया जाय। परंन्तु आपकी प्रवृत्ति देखकर हमें यह विश्वास हो रहा है कि आप के मुख में विशेष खुजलाहट हो रही है। अत: यदि आप अपनी उस खुजलाहट को दूर ही करवाना चाहते हों तो हम उसको दूर करने के लिये कटिबद्ध हैं। जब इस प्रकार गुरुजन इस से कह रहे थे कि इतने में उन्हीं के किसी एक क्षुल्लक शिष्यने उन से बडे विनय के साथ इस प्रकार कहा कि-महाराज! आप अभी ठहरें। पहिले इस से हमें ही निपट लेनेकी आज्ञा दीजिये। जब इस दुर्विनीत की बुद्धि को हम ही योग्य मार्ग पर ला सकते हैं तब आप पूज्यों को इसके लिये कष्ट करने की आवश्यकता ही क्या है। આ પ્રકારે એ દુર્મતિએ મુનિરાજેની વિશેષરૂપથી નિંદા કરવાને પ્રારંભ કર્યો. તેની આ પ્રકારની અસભ્ય વર્તણુક જોઈને શ્રમણએ તેને કહ્યું કે મનુષ્ય પોતાના મેઢાથી કાંઈપણ કહે તેને કોઈ રોકી શકતું નથી, પરંતુ બીજાઓન વગર કારણે નીંદા કરવી અને તેમની સામે અસભ્ય વ્યવહારનું વતન ચલાવવું એ તેના માટે જરા પણ ઉચિત નથી. અમે એવું ચાહતા નથી કે, ધાર્મિક પ્રશ્નોના કારણે વાતાવરણને ઉગ્ર બનાવવામાં આવે. પરંતુ આપની પ્રવૃત્તિ જોઈને અમને વિશ્વાસ આવી રહ્યો છે કે, આપના મુખમાં ઉગ્ર પ્રમાણુથી છેટી હઠ જગી રહી છે. આથી આપ જે આપની એ વિનાકારણની હઠને પુરીજ કરવા ચાહતા છે તે અમો એ માટે તૈયારજ છીએ. જયારે આ પ્રકારે ગુરુજન તેને કહી રહ્યાં હતા એટલામાં એમના કેઈ એક નાના શિષ્ય એમને ખૂબજ વિનય કરીને કહ્યું કે, મહારાજ! આપ હમણું રેકાઈ જાવ. પહેલાં અમને જ તેમની સાથે ચર્ચા કરી લેવાની આજ્ઞા આપે. જયારે આ હઠાગ્રહની બુદ્ધિને અમે જ યોગ્ય માર્ગ ઉપર લાવી શકીએ તેમ છીએ ત્યારે આપ પૂજ્યોએ આના માટે કષ્ટ ઉઠાવવાની उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy