SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महन्पद्मकथा २५३ निरुत्तरीकृतः स नमुचिस्तेषु साधुषु महद् वैरं बबन्ध । ततः स नृपेण सह गृहमागतः । अथ मध्यरात्रे समागते क्रोधान्धः स साधून् हन्तुमुद्याने समागतः । तत्र निर्ग्रन्थभक्तया देव्या स स्तम्भितः । प्रातस्तं तथाविधं प्रेक्ष्य सकला नागरिका जनाः परं विस्मयमापन्नाः । नृपश्चापि कर्णोपकर्णिकया इमं वृत्तान्तमुपश्रुत्य तत्र समागतः । सर्वेऽपि मुनिसन्निधौ धर्मदेशनां श्रुत्वा परमपीतिसम्बन्मा वेदबाह्य एवं शौच रहित इस से सिद्ध होते हैं । इस प्रकार क्षुल्लकमे जब नमुचि से कहा तो वह इस के प्रत्युत्तर में उत्तर नहीं दे सकने के कारण चुप तो हो गया परन्तु इन साधुओं के ऊपर उसकी कषाय की प्रबलता पहिले से और अधिक बढ गई। राजा के साथ sarve अपने स्थान पर लज्जित होकर आ गया। राजा के समक्ष उत्तर न दे सकने के कारण उसको अपना अपमान विशेष खटकने लगा । अतः इसका बदला साधुओं से अवश्य २ लेना चाहिये। ऐसा उसने घर पर आते ही निश्चय कर लिया। इसी दृढ निश्चय के अनुसार वह अपने अपमान का बदला लेने के लिये मध्यरात्रि के समय क्रोधसे अंधा होकर उन साधुओं को मारने के लिये उद्यान में आया। उसको आते ही निर्गो की भक्ति से ओतप्रोत हुई वहां की वनदेवीने उसको कील दिया । जब प्रातःकाल का सुनहरा समय हुआ तो सकल नागरिक जनों को, नमुचि को कीलित हुआ देखकर बडा ही अचरज हुआ । राजाके भी कान में यह बात धीरे २ पहुँच गई सो वह भी वहां आ આ પ્રમાણે નાના સિષ્ય તરફથી નમુચિને જ્યારે કહેવામાં આવ્યું' તે તે તેના પ્રત્યુત્તરમાં જવાબ ન આપી શકવાથી નિરૂત્તર બની ગયા. પરંતુ આ સાધુઓની ઉપર તેની કષાયની પ્રબળતા પહેલાંથી પણ અધિક પ્રમાણમાં વધી ગઈ. રાજાની સાથે તે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની હાજરીમાં પાતે ઉત્તર ન આપી શક વાના કારણે તેને પાતાનું અપમાન વિશેષ ખટકવા લાગ્યું. આથી સાધુઓની પાસેથી તેના બદલે અવશ્ય લેવા જોઇએ એવા નિશ્ચય તેણે પેાતાને ઘેર આવીને કર્યાં. આ દૃઢ નિશ્ચય અનુસાર પેાતાના અપમાનને બદલે લેવા ગાટે મધ્યરાત્રિના સમયે ક્રોધથી આંધળા ભીંત બનાને તે સાધુઓને મારવા માટે ઉદ્યાનમાં ગયા. તે ત્યાં પહોંચતાં જ તિર્યંન્થાની ભક્તિ થી તપ્રેત થયેલી ત્યાંની વનઢવીએ તેને બાંધી દીધા. જ્યારે પ્રાતઃકાળને સમય થયા ત્યારે નગરજનાની અવરજવર શરૂ થતાં આવતાજતા ઢાકાએ નમુચિ મંત્રીને બધાયેલ હાલતમાં જોતાં આશ્ચય થયું. ધીરે ધીરે આ વાત સઘળા નગરમાં પ્રસરી ગઈ અને છેલ્લે રાજાના કાન ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy