SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ उत्तराध्ययन सूत्रे इदं सर्वं जिनजन्मनि भवत्येव । अथ स्व स्वासनकम्पेन जिनजन्मपरिज्ञाय षट् पञ्चाशद्दिकुमारिका द्रुतमागत्य सूतिकर्माणि चक्रुः । शक्रोऽपि स्वासनं कम्पमानं egsavara जिनजन्मपरिज्ञायाष्टामिकं महोत्सवं सर्वैः शक्रः सह कृतवान् । भूपतिर्विश्वसेनोऽपि पुत्रजन्मना नितरां सन्तुष्टो दासीदासादिकेभ्यः प्रचुरं धनं दत्तवान्, महामहोत्सवं च कृतवान । गर्भस्थेऽस्मिन् शिशौ मम राज्ये महामारी शान्तिरभूदिति विचार्य पित्रा शान्तिनाथ इति तस्य नाम कृतम् । स शिशुरङ्गुष्ठे शक्रनिहितममृते प्रतिदिनं पिवन् अद्वितीयरूपतेजः श्रीः सन् सितप्रभुके जन्म होने पर होता ही है । अपने २ आसनों के कंपित होने से छप्पन दिक्कुमारिकाएँ जिन भगवान का जन्म जानकर शीघ्र ही आकर प्रसूतिकर्म करने में जुट गई । इन्द्रने भी अपने आसन के कंपन से अवधिज्ञान द्वारा जिनोत्पत्ति जानकर अष्टाह्निक महोत्सव समस्त इन्द्रों के साथ किया । इधर विश्वसेन राजाने भी सन्तुष्ट हाकर दासीदास आदिकों के लिये मनमाना प्रचुर दान दिया तथा पुत्र जन्म की खुशी से और अनेक महोत्सवों का भी ठाठ बांध दिया। प्रभुका नाम शांतिनाथ रक्खा गया इस विचार से कि जब ये अपनी माता के गर्भ में थे तब मेरे राज्य में जो पहिले महामारी की बीमारी थी उसकी इनके पुण्यप्रभाव से शाति हुई थी । भगवान शांतिनाथ अंगुष्ठ में शक्रनिहित अमृत का प्रतिदिन पान करते हुए शुक्लपक्ष के चंद्रमा की तरह बढ़ने लगे । इनके रूप एवं तेजकी शोभा अद्वितीय જન્મ થાય છે ત્યારે બને છે. પેાતપોતાના આસના કપિત થવાથી છપ્પન કિકુ મારીઓ જીનેશ્વર ભગવાનનો જન્મ સમય જાણીને ઉતાવળી ગતોથી પ્રસૂતિ કમ કરવામાં દોડી ગઇ. ઇન્દ્રે પણ પેાતાના આસનના ક‘પવાથી અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એમ જાણીને અષ્ટાદ્ઘિક મહાત્સવ બધા દેવાની સાથે મળીને કર્યાં. આ ખાજી વિશ્વસેન રાજાએ પણ સંતુષ્ટ થઈને દાસદાસી આદિકાને સારૂં' એવું દાન આપ્યું. અને પુત્રજન્મની ખુશાલીમાં અનેક રીતે મહાત્સવે ઉજવ્યા. પુત્રનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. પ્રભુનું નામ શાંતિનાથ રાખવાનું કારણ એજ કે પ્રભુના જન્મ પહેલા રાજયમાં મહામારી-મરકી વગેરે ત્રાસજન્ય જીવલેણ રાગચાળા ચાલતા હતા. પરંતુ પ્રભુનું ગ`માં આગમન થતાં વ્યાપેલા રોગ શાક શાંત થયા. આ કારણે જ પ્રભુનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. ભગવાન શાંતિનાથ તેમના અચુડામાં ઈંદ્રે મૂકેલા અમૃતનું પાન કરીને શુકલપક્ષના ચંદ્રમાની માફ્ક વધવા-મેટા થવા લાગ્યા તેમનુ રૂપ અને તેજની શ્રી ન વર્ણવી શકાય તેવાં અનુપમ હતાં. માતાપિતા જગતના માણસેામાં અજોડ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy