SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा २२७ पक्षचन्द्र इव ववृधे । जगज्जनमनोहरं नयनानन्दकरं कुमारं पश्यतोर्मातापित्रोनिरुपमः सुखानुभवोऽभूत् । जङ्गमः कल्पद्रमइव स शिशुमनोहरैः क्रम चकमणेभूपगृहाङ्गणं समलङ्कतवान् । शिशुरूपमास्थाय समागतैर्देवैः सह चलचूलाञ्चलो विभुमनोहरां शैशवानुरूपां पांशु क्रीडां व्यधात् । इत्थं मुखेन क्रमशो वर्द्धमानः शांतिनाथ प्रभु यौवनं वयः समासादितवान् तदा भगवतः शरीरं चत्वारिंशद् धनुस्तुङ्गम भूव । भगवान् हि समस्तं विश्वमानन्दितवान् , स्वकीयमनोहरैराचारः। ततः पित्रा यशोमत्यादिकाभि राजकन्यकाभिः सह भगवतः शान्तिनाथस्य विवाहः कारितः। एवं क्रमेण भगवान् जन्मतः पञ्चविंशतिसहस्रवर्षाणि नीतवान् । तदा तन्मातापितरौ तं राज्ये संस्थाप्य स्वयं दीक्षां गृहीत्वा स्वजन्मनः साफल्यं नीतवन्तौ । थी। माता पिता जगजनों में मनोहर तथा नयनोंका आनंद विधायक पुत्र शांतिनाथ को देख २ कर निरूपम सुखका अनुभव करते थे। जंगम कल्पवृक्ष के समान बालक प्रभु जब मनोहर बालचाल द्वारा राजमहल के अंगण में चलते तब यह विशेष शोभित होने लगते । बालकका रूप बनाकर आये हुए देवों के साथ प्रभु हिलती हुई शिखावाले होकर मनोहर बालोचित धूलिक्रीडा भी करते थे। इस प्रकार सुखपूर्वक क्रम से बढते हुए प्रभु ने यौवन वय प्राप्त किया। भगवान के ऊँचाई समय चालीस धनुष की थी। प्रभुने अपने सदाचारों से सब के मनको मुग्धकर रक्खा था। पिताने शान्तिनाथका विवाह यशोमती आदि राजकन्याओं के साथ कर दिया। इस प्रकार भगवान के जन्म से लेकर अभीतक जीवन के पच्चीस हजार वर्षे व्यतीत हुए। माता पिताने इनको राज्य में स्थापित करनेके लिये स्वयं दीक्षा धारण करली । और इस प्रकार से अपने जन्मको उन्होंने सफल बना लिया। એવા મનોહર તથા નયન અભિરામ એવા પુત્ર શાંતિનાથને જોઈને નિરૂપમ અનુભવ કરતા હતા. જગમ કલ્પવૃક્ષ પ્રમાણે બાળ પ્રભુ જ્યારે રાજભવનના આંગણામાં પા પગલી કરતા ચાલતા થયા ત્યારે ભારે મનોહર લાગતા હતા. બાળકનાં રૂપ બનાવીને આવેલ દેવની સાથે પ્રભુ હલતી ચોટલીવાળા બનીને બાળ ઉચિત વિવિધ ક્રીડાઓ પણ કરતા હતા. આ પ્રકારથી સુખપૂર્વક કમે કમે વૃદ્ધિ પામતાં પ્રભુ યુવાવસ્થામાં આવ્યા. ભગવાનના શરીરની ઉંચાઈ આ સમયે ચાલીસ ધનુષની હતી. પ્રભુએ પિતાના સદાચારથી સઘળાનું મન જીતી લીધું હતું. પિતાએ શાંતિનાથને વિવાહ યશોમતી આદિ રાજકન્યાઓ સાથે કર્યો. આ પ્રકારે ભગવાનના જન્મથી માંડીને યુવાવસ્થા સુધી જીવનનાં પચીસ હજાર (૨૫૦૦૦) વર્ષ વ્યતીત થયાં. માતાપિતાએ એમને રાજ્યાદિ ઉપર સ્થાપિત કરીને પોતાના જીવનને સફળ કરવા માટે દીક્ષા અંગીકાર કરી અને એ રીતે તેમણે પોતાના જન્મને સફળ બનાવ્યા. उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy