SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे नास्त्यत्र तव किमपि भयम् ? राज्ञो वचनं निशम्य पारावतः सुखेन संस्थितः । ततः सर्पमनुगरुड इव तं पारावतमनु परिगृहितधनुर्वाणः कोऽपि लुब्धकः समागत्य राजानमुच्चैः स्वरेण प्रोवाच - राजन्-अयं मम भक्ष्यः । अत एनं विमुञ्चतु भवान् । लुब्धकस्य वचनमाकर्ण्य राजा माह-लुब्धक ! शरणागतममुं न कदापि परित्यक्ष्यामि । क्षत्रिया हि स्वभावत एव शरणागतवत्सला भवन्ति, अतस्ते प्राणानपि दत्वा शरणागतं रक्षन्ति । हे व्याध ! विवेकीनस्तवाऽपि परमाणानपहृत्य स्वमाणपरिपोषणं न युक्तम् । यथा तव स्वमाणाः प्रियाः, तथाऽन्येषामपि स्वमाणाः प्रिया भवन्ति, अतस्त्वं स्वप्राणानि परप्राणानवि २१६ यहाँ तुमको कुछ भी भय नहीं हो सकता है। इस प्रकार राजाके वचन सुनकर वह कबूतर वहां सुख से ठहर गया । सांप का पीछा जैसा गरुड करता है इसी तरह से उसका पीछा करता हुआ एक लुब्धक- शिकारी इतने में वहां आ पहुंचा और उच्च स्वर से राजासे बोला - राजन् ! यह कबूतर मेरा भक्ष्य है- अतः आप इसको छोड दीजिये । लुब्धक की बात सुनकर मेवस्थ राजने कहा हे लुब्धक ! शरण मैं आये हुए कबूतर को मैं कभी भी नहीं छोड़ सकता हूँ। क्योंकि क्षत्रियों को यह प्राकृतिक देव होती है कि वे अपने प्राणों को भी देकर शरणागत प्राणीकी रक्षा करते हैं। तथा हे व्याध ! तेरे जैसे विवेकी जनको भी परप्रागों का अपहरण करके स्वकीय प्राणों का पोषण करना उचित नहीं है । देखो-तुझे जैसे अपने प्राण प्रिय हैं इसी तरह अन्य प्राणीयों को भी अपने प्राण प्रिय हैं। इसलिये तुझे चाहिये कि तू अपने प्राणों की जैसे रक्षा किया करता है वैसे ही ભય નથી. આ પ્રકારનું રાખનુ અભયવચન સાંભળીને તે કબૂતર ત્યાં સુખપૂર્વક શાંત બન્યુ. સાપની પાછળ જેમ ગરૂડ કરે છે એજ પ્રમાણે કબૂતરની પાછળ પડેલ શિકારી આ સ્થળે આવી પહેાંચ્યું અને ઉચ્ચ વરથી રાખત ઉદ્દેશીને કહેવા લાગ્યુ કે હે રાજન્! આ કબૂતર મારા ભક્ષ છે, આથી આપ તેને છેડી દે. શકરાની વાત સાંભળીને મેઘરથ રાજાએ કહ્યું કે, હે શિકારી! મારા શરણે આવેલ! આ કબૂતરને હું છોડી શકું નહીં. કેમકે ક્ષત્રિયાની એ પ્રકૃતિની ટેવ હાય છે કે તેઓ પેાતાને પ્રાણ આપીને પણ શરણાગત પ્રાણીની રક્ષા કરે છે, તથા હૈ શિકારી તારા જેવા વિવેકી જનને માટે બીજાના પ્રાણના નાશ કરીને પેાતાના પ્રાણનુ રક્ષણ કરવું એ વ્યાજખી નથી. તમે જેમ તારા પ્રાણ પ્રિય છે એવી જ રીતે બીજા પ્રાણીઓને પણ પેાતાના પ્રાણ પ્રિય હોય છે. આથી તારે વિચારવું જોઇએ કે તું તારા પ્રાણની જે રીતે રક્ષા કરે છે એજ રીતે ખીજાએાના પ્રાણાને। પણ રક્ષક उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy