SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा कुमार ! नैमित केनाहमादिष्टा यस्तव भ्रातृघातकः स एव तक पतिर्भविष्यति, अतोभवान् मां पत्नीत्वेनाङ्गीकर्तुमर्हति । सुनन्दनानुमत्या तया सह लग्नं कृतवान ! १९५ अत्रान्तरे मम भ्रातरो हरिश्चन्द्रचन्द्रसेनाभिधानौ आर्यपुत्रसमीपमागत्य कवचं रथं च समर्प्य सविनयमिदमुक्तवन्तौ कुमार | चन्द्रवेगभानुवेगविद्याधरं राजयोः पुत्र हरिश्चन्द्रचन्द्रसेनाभिघांनावावाम् । ताभ्यां भवदर्थे गथः कवचं च प्रेषितम् । गृह्णातु भवानेतद्द्द्वयम् । अस्मत्पितरौ च सेनयाँ सह भवत् साहाय्यं कर्त्तु त्वरितमेवागच्छतः । कुमारेण प्रोक्तम् । को मया सह योद्धमायाति यद् स्मृति आजाने से उसने आर्यपुत्र के समीप आकर बडे विनय से ऐसा कहा कि कुमार ! मुझ से नैमित्तिकने कहा है कि जो तेरे भाईका विघातक होगा वही तेरा पति होगा, इसलिये आप मुझे अपनी पत्नी बनाकर कृतार्थ करें । उसकी जब ऐसी बातें सुनंदाने सुनी तो सनकुमार को उसके साथ विवाह करनेकी उसने अनुमति दे दी। दोनो का विवाह हो गया । इसके बाद मेरे दो भाई आर्यपुत्रके पास आये । एकका नाम हरिश्चंद्र एवं दूसरेका नाम चन्द्रसेन था। उन्होंने आर्यपुत्र को कवच और रथ समर्पित करते हुए ऐसा कहा - कुमार ! हम दोनों चन्द्रवेग एवं भानुवेग विद्याधर के पुत्र हैं । उन लोगोंने आपके लिये ये रथ और कवच भेजे हैं। आप उनको लीजिये । वे दोनों आपकी सहायता के लिये ससैन्य त्वरित आ रहे हैं। उनकी इस बात को सुनकर कुमारने कहा- हमारे साथ युद्ध करने के लिये कौन आ रहा हैं जो માન બની પરંતુ જોશ-જોનારના વચનની સ્મૃતિ આવી જવાથી તેણે આ પુત્રની સામે આવીને ઘણા વનયથી એવું કહ્યું કે, કુમાર ! મને જોશ જોનારે કહ્યુ છે કે, જે તારા ભાઈને મારનાર હશે તેજ તારા પતિ થશે. માટે આપ મને પોતાી પત્ની બનાવીને કૃતાથ કરશ.” તેની આવી વાતા સુનંદાએ સાંભળી તે તેણે સનકુમારને તેની સાથે લગ્ન કરવાની અનુમતી આપી. અન્નેના લગ્ન થઈ ગયાં. આ પછી મારા બે ભાઇ આ પુત્રની પાસે આવ્યા, એકનું નામ હરિશ્ચંદ અને ખીજાનું નાસ ચંદ્રસેન આ બન્ને ભાઈઓએ આ પુત્રને કવચ અને રથ સમર્પિત કરતાં કહ્યુ` કે કુમાર ! અમે બન્ને ચન્દ્રવેગ અને ભાનુવંગ વિદ્યાધરના પુત્ર છીએ, તેમણે આપના માટે કવચ અને રથ મેાકલેલ છે તેા એનો સ્વીકાર કરો.એ બન્ને આપની સહાયતા માટે સૈન્ય સહિત આ તરફ જલદીથી આવી રહ્યા છે. તેની આ વાતને સાંલળીને કુમારે કહ્યુ', મારી સાથે યુદ્ધ કરવા માટે કાણુ આવી રહ્યું છે, જેથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy