SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे मुट्या विद्याधरपुत्रोरसि समताडयत। आयपुत्रमुष्टिघातेन शोणितमुद्वमन् स विद्याधरो भूमौ निपतितो मृतश्च । अक्षतांङ्ग आर्यपुत्रः सुनन्दायाः समीपे समागत्य मधुरबचनैः समाश्वास्य विद्याधरमरणेन निर्भयां तां सर्व स्ववृत्तान्तं निवे. दितवान् ! आर्यपुत्रश्च तां गान्धर्वेण विधिना परिगीतवान् ! सा हि आर्यपुत्रस्प स्त्रीरत्नं भविष्यति । ततः किश्चित्कालान्तरं वजवेगविद्याधरस्प भगिनी सन्ध्यावली तत्र समुपागता । सा हि भ्रातरं निहतं दृष्ट्राऽऽपुत्रं प्रति कोपाविष्टमानसा जाता। परन्तु नैमित्तिकवचनं स्मृत्वा सा तस्य समीपमागत्य सविनयमिदमुवाचतथा एक और जमीन पर गिर पडी। सनत्कुमार ज्यों ही आकाश से जमीन ऊपर गिरे त्यों ही उन्होंने वज्रतुल्य अपनी मुष्टि द्वारा विद्याघरकी छाती में एक भयंकर मुक्का मारा-जिस से ताडित होकर वह खूनकी उल्टियां करने लगा। खूनका वमन करते २ वह मर भी गया। सनत्कुमार को कोई भी चोट नहीं आई। मुस्कराते हुए वह सकुशल सुनंदाके पास आये और मधुर वचनों से उस से बोले-तुम चिन्ता मत करो। धैर्य धरो-वह दुष्ट विद्यधर मर गया है । अब भय करनेकी कोई बात नहीं है। इस प्रकार समझाबुझाकर उसको फिर अपना समस्त वृत्तान्त भी सुना दिया। तथा उसके साथ गांधर्व विधि से विवाह भी कर लिया। यही सुनंदा सनत्कुमार चक्रवर्तीका स्त्रीरत्न बनेगी। कुछ समय बाद वहां पर वज्रवेग विद्याधरकी बहिन जिसका नाम संध्यावली था आगई। अपने भाईको मरा हुआ देखकर वह आर्यपुत्र के प्रति कुपित चित्त तो हुई, परन्तु नैमित्तिक के वचनकी ડાઈ પડી. સનકુમાર જ્યાં આકાશ તરફથી જમીન ઉપર પડ્યા અને પડતાંની સાથેજ ઉઠીને તેણે વિદ્યાધરની છાતીમાં એક વાતુલ્ય મુકકો લાવ્યો. સનતકુમારના હાથનો વાતુલ્ય મુક્કો પોતાની છાતીમાં પડતાં એ વિદ્યાધર દુઃખથી પિડાવા લાગ્યો અને લોહીની ઉલટીઓના ભારે વાહનથી તેનું ત્યાંજ મૃત્યુ નીપજયું. સનકુમારને કયાંય જરા સરખી પણ ચોટ ન લાગી. હસતાં હસતાં તે સુખરૂપ સુનંદાની પાસે ગયા અને મધુર વચનોથી બેલવા લાગ્યા. “તમે ચિંતા ન કરે, ઘર્ય ધરે, એ દુષ્ટ વિદ્યાધર મરી ગયેલ છે. હવે કઈ રીતે ગભરાવાની જરૂર નથી.” આ પ્રમાણે રાજકુમારી સુનંદાને સમજાવીને તેણે પછી તેને પોતાનું સઘળું વૃત્તાંત પણ સંભળાવી દીધું. અને તેની સાથે ગાંધર્વવિધિથી વિવાહ પણ કરી લીધું. આથી સુનંદા સનમાર ચક્રવતીની પત્ની બની ગઈ થોડા સમય બાદ ત્યાં વજીવેગ વિદ્યાધરની બહેન છે, જેનું નામ સંધ્યાવલિ હતું તે ત્યાં આવી અને પોતાના ભાઈને મરેલે જોઈને તે આર્યપુત્ર તરફ ક્રોધાય उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy