SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रर्तीकथा सनत्कुमारानुयायिनोऽश्वारूढाः । सर्वे कुमाराः पृष्ठतः स्थिताः । स तुरगः सनत्कुमारमादायादृश्यतां गतः । ज्ञातत्तान्तो राजाश्वसेनः कुमारमन्वेषयितुं तदुरगपदचिह्नमनुसृत्य गन्तुं प्रवृत्तः । अस्मिनवसरे प्रचण्डो वायुर्वातुं प्रवृत्तः । तुरगपदचिह्नानि वायुनाऽपनीतानि । निरुपायो भूत्वा तत्पिताऽश्वसेनः सपरिवारः प्रत्यावृत्तः। अस्मिन्नवसरे महेन्द्रसिंहोऽश्वसेनभूपतिं प्रणिपातपुरस्सरं पाह-देव ! देवादिदं सर्वमनिष्टमापतितम् । तथाप्यहं मित्रमन्विष्य तेन सहैव भवच्चरणे समागमिष्यामि। इत्थं राजानं समाश्वास्य दृढं बलसम्पन्नं सैन्यं गृहीत्वा धीरो तेजी में सनत्कुमार के अनुयाथी जितने भी अश्वारूढ राजकुमार थे वे सब के सब उसके पीछे रह गये। घोडा सनत्कुमार को लेकर इतनी तेजी से आगे बढा कि देखते २ वह अदृश्य हो गया। जब यह खबर अश्वसेन को मिली तो वह सनत्कुमार की खोज करनेके लिये घर से चला, पर जाया कहां जाय, इसलिये अश्वसेनने घोडेके पदचिह्नो का अनुसरण करके जाना उचित समझा। ऐसा ही किया गया, परंतु ज्यों ही वह आगे बढ़ने लगा कि इतने में प्रचंड वायुवेगने घोडे के उन पदचिह्नों को भी मिटा दिया। निरुपाय होकर राजा अपने परिवार सहित वापिस घर पर लोट आया। अश्वसेन को वापिस घर पर लौटा हुआ देखकर महेन्द्रसिंहने बडे विनीतभाव से उनसे कहा-हे देव ! दैवदुर्विपाक से ही यह सब अनिष्ट हुआ है, तो भी मैं अपने मित्र की खोज करूगा और उसको साथ लेकर ही आपके चरण में वापिस आकर उपस्थित होऊँगा। इस प्रकार राजाको धैर्य बंधाकर महेन्द्रसिंह बलिष्ट सैन्य को अपने साथ में लेकर सनत्कुमारकी खोजके તેજીથી આગળ વધતે ગયે કે, સાથીદારો દેખાતા પણ બંધ થઈ ગયા. જ્યારે આ ખબર અશ્વસેનને મળ્યા તે તે સનસ્કુમારની શોધ કરવા માટે બહાર નીકળ્યા પરંતુ શોધ કઈ રીતે કરવી આ વિચાર મુંજવનાર હતું. છેવટે ઘડાના પગના ચિન્હો જોઈને તે તરફ તપાસ કરવા જવાનું ઉચિત માન્યું. અને એમ જ કર્યું. પરંતુ એજ સમયે ભયંકર એ વાવંટોળ ઉઠતાં ઘોડાનાં એ પદચિન્હો પણ ભુસાઈ ગયાં. નિરૂપાય બનીને રાજા પોતાના પરિવાર સહિત ઘેર પાછા ફર્યા. અશ્વસેનને ઘેર પાછા ફરેલા જોઈને મહેન્દ્રસિંહે ઘણાજ વિનયભાવથી તેમને કહ્યું- હે દેવ ! દૈવ વિપાકથીજ આ સઘળો અનિષ્ઠ થયેલ છે. તે પણ હું મારા મિત્રની શેધ કરીશ. અને તેને સાથે લઈને આપના ચરણમાં પાછો ઉપસ્થિત થઈશ આ પ્રકારનું રાજાને ધય બંધાવી મહેન્દ્રસિંહ સન્યને પિતાની સાથે લઈ સનસ્કુમારની શોધ કરવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy