SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १७० उत्तराध्ययनसूत्रे कर्तव्यः। परन्तु स्वयं शोकं कथं करोषि । अथवा सर्वत्र एवमेव दृश्यते । उक्तं च "पर बसणंमि सुहेणं, संसारासारनं कहेइ लोओ । णियबंधुजणविणासे, सबस्स वि चलइ धीरत्तं ॥१॥ छाया-परव्यसने सुखेन संसारासारतां कथयति लोकः । निजबन्धुजनविनाशे, सर्वस्यापि चलति धीरत्वम् ॥ इति । हे राजन् ! जानाम्यहं पुत्रमरणजनितं दुःसहं दुःखम् । मम तु एकस्यैव पुत्रस्य मरणेन दुःसहं दुःखं समुपस्थितम् । तर्हि पष्ठिसहस्रपुत्रविनाशे यद् भवतो दुःखं ललित उपदेशसरणि से समझाया है-फिर उसको एकदम आप स्वयं क्यों भूल रहे हो-आपने अभी तो कहा था कि पुत्र के मरण में शोक बुद्धिमान् को नहीं करना चाहिए, फिर स्वयं अबुद्धिमान क्यों बन रहे हो। क्या यही बात है कि__ "परवसणंमि सुहेणं, संसारासारयं कहेइ लोओ। _णिय बंधुजणविणासे, सव्यस्त विचलइ धीरत्तं ॥” दूसरों क ही दुःख में संसारकी असारता बताकर धैर्य बंधाया जाता है किन्तु जब अपने में दुःख आ पडता है तब सब का धैर्य विचलित होजाया करता है ॥१॥ दूसरों को ही दुःख में धैर्य बंधाया जाता है किंतु अपने आपको नहीं। यद्यपि यह बात सत्य है कि पुत्रके मरण में सबका धैर्य विचलित हो जाता है। पुत्र का मरणजन्य दुःख प्राणियों को असह्य हो उठता है । एक पुत्रके मरणसे जब मुझे दुःख दुःसह हो रहा है तब साठ ६० हजार पुत्रों के मरण से आपके दुःखका वर्णन होना सर्वथा સમજાવ્યું હતું. પછી તેને આપ એકદમ ભૂલી જાવ છો ? આપે હમણાં તે કહ્યું હતું કે પુત્રના મરણમાં બુદ્ધિમાને શેક કર ન જોઈએ, તે પછી આપ પોતે જ અબુદ્ધિમાન કેમ બની રહ્યા છે ? શું એ જ વાત છે કે – "परवसणंमि सुहेणं, संसारासारयं कहेइ लोओ । णिय बंधुजन विणासे, सबस्स विचलइ धीरत्त" ।। બીજાઓનેજ દુઃખમાં સંસારની અસારતા બતાવીને ધીરજ અપાય છે કિન્ત જ્યારે પિતાના ઉપર દુઃખ આવી પડે છે ત્યારે બધાયનું ધૈર્ય ચલાયમાન થઈ જાય છે. જેના બીજાઓને જ દુઃખમાં ધય બતાવાય છે, પિતાની જાતને નહીં. જો કે એ વાત સત્ય છે કે પુત્રના મરણમાં સહુ કેઈનું ઘર્ય વિચલીત થઈ જાય છે. પુત્રનું મરણજન્ય દુઃખ પ્રાણીઓને અસહ્ય થઈ જાય છે. એક પુત્રના મરણથી મને અસહ્ય દુખ થઈ રહ્યું છે ત્યારે સાઠ હજાર (૬૦૦૦૦) પુત્રોને મરણથી આપના દુઃખનું उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy