SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिगदर्शिनी टीका अ. १८ सगरचक्रवर्तीकथा १७२ तच अवर्णनीयमेव तथापि हे राजन् । सत्पुरुषा एवं कष्टं सोढुं समर्था भवन्ति, पृथिव्येव वज्रनिपतनं सहते, नापरः। अतोऽवलम्बतां धैर्यम् , सहस्व वडवाग्निमर्णव इव दुःसहं पुत्रमरणजं दुःखम् । धीरा हि यथाऽन्यं शिक्षयन्ति, तथैव स्वयमप्याचरन्ति । अतो विलापेनालम् । उक्तं चापिसोयंताणं वि नो ताणं, कम्मबंधो उ केवलो । तो पंडिया न सोयंति, जाणंता भवरूवयं ॥१॥ छाया--शोचतामपि नो त्राणं, कर्मबन्धस्तु केवलः ।। तस्मात्पण्डिता न शोचन्ति, ज्ञात्वा भवरूपकम् ।। इति ॥ अशक्य है फिर भी हे राजन् । जो सत्पुरुष हुआ करते हैं वें ही ऐसे कष्टोंको सहन करने में शक्तिशाली हुआ करते हैं, वज्रका पात तो पृथिवी ही सहन करती है। और कोई नहीं । इसलिये अब आप धैर्य ही धारण करें। जिस प्रकार समुद्र दुःसह वडवाग्निको सहन करता है इसी तरह आपको भी यह असंभावनीय दुःख सहन करना चाहिये । धीर तो वही हैं जो दूसरोंको समझाकर भी स्वयं समझ जाते हैं। तथा दूसरों को जैसे आचरण करनेकी शिक्षा देते हैं वैसा ही आचरण स्वयं करते हैं। इसलिये अब विलाप करने से कोई लाभ नहीं है, कहा भी है "सोयंताणं वि नो ताणं, कम्मबंधो उ केवलो । तो पंडिया नो सोयंति, जाणंता भवरूवयं ॥१॥" यद्यपि मरे हुए के पीछे रोनेवाले मनुष्य उस मृत आत्माकी कुछ भी रक्षा नहीं कर सकते हैं केवल कर्मबन्ध ही करते हैं। વર્ણન કરવું અશકય છે. છતાં પણ હે રાજન જે પુરુષ હોય છે તેજ આવા કષ્ટને સહન કરવામાં શક્તિશાળી બને છે. વજન પાત તે પૃથ્વી જ સહન કરે છે, બીજું કોઈ નહીં. આ માટે આપ ધૈર્ય ધારણ કરો. જે પ્રકારે સમુદ્ર દુઃસહ વડવાગ્નિને સહન કરે છે તે રીતે આપે, પણ આ અસંભવનીય દુઃખ સહન કરવું જોઈએ. ધીર પુરુષે તે એજ છે કે બીજાને સમજાવીને પિતે ધર્યને ધારણ કરતા હોય છે. જે રીતે બીજાને સહનશીલ બનવાનું કહે છે એજ આચરણને પિતે આચરતા હોય છે. આમ હવે વિલાપ કરવાથી કોઈ લાભ નથી. કહ્યું છે – "सोयं ताणं वि नो ताणं, कम्मबंधो उ केवलो । तो पंडिया नो सोयंति, जाणंता भवरूवयं ॥१॥ જે કે મરેલાઓની પાછળ રવાવાળા મનુષ્ય તે મૃત આત્માની જરા પણ રક્ષા કરી શકતા નથી. કેવળ કમ બંધ જ કરે છે. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy