SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ सगरचक्रर्तीकथा मम कीदृशी दशा भविष्यति ? हा पुत्राः ! सकृदपि मम लोचनगोचरतामागच्छत ! हा निर्दय पापिन् ! विधे! एककालेनैव मम सर्वान् सुतान् संहरसस्तव हृदये करुणया पदं कथं नार्पितम् ? अरे विधातः ! कथमिदमकरणीयं त्वया कृतम् । हा हृदय ! कथं न शतधा विदीयंसे ? अरे ! पुत्रमरणं श्रुत्वाऽपि यन्न शतधा विदीर्यसे तन्मन्येऽतिनिष्ठुरमसि । अहो ! सर्वसुखातप्तान परलोकपथश्रितान् मुतान् श्रुन्या यन्न मृतोऽस्मि, तन्मन्ये कृत्रिममेव सुतेषु मत्प्रेम । इत्येवं विलपन्तं चक्रवर्तिनं विप्रः प्राह-महाराज! त्वं तु मां समुपदिशन्नाह-शोको न इस बातकी खबर नहीं थी, कि तुम्हारें विना मेरी क्या दशा होगी। हाय तुमने कुछ भी नहीं विचारा-बेटा! तुम जहां भी होओ वहां से शीघ्र आकर रोती हुई मेरी इन आंखों को पुलकित करो। हा निर्दय ! पापीदैव ! एक साथ ही मेरे हृदय के इन हारों को हरण करनेवाले तुझे मेरे ऊपर जरा भी दया नहीं आई। हे विधाता नहीं करने योग्य काम तूने मेरे साथ क्यों कर दिखाया। हे हृदय ? अब तू पुत्रों के विरह में कैसे उच्छासित होगा? इसलिये अच्छा है कि तू इसी समय फट जा। पुत्रों का मरण सुनकर भी जो नहीं फट रहा हे उस से ज्ञात होता है कि तू अति निष्ठुर है। अरे ! मैं अपने पुत्रोंकी मृत्यु सुनकर भी जो जीवित बना हुआ हूँ उससे यही पता चलता है कि पुत्रों के ऊपर मेरा प्रेम केवल कृत्रिम ही था। इस प्रकार विलाप करते हए चक्रवती से ब्राह्मणने कहा-हे महाराज ! क्या कर रहे हो, सोचो तो सही, अभी आपने मुझे किस ગયા? શું તમને ખબર ન હતી કે, તમારા વગર મારી શું દશા થશે? હોય! તમેએ કાંઈપણ વિચાર્યું ? બેટા ! તમો જયાં હો ત્યાંથી આવીને રેઈ રહેલી મારી આ આંખેને પુલકિત બનાવે. હાય! નિર્દય પાપી દેવ! એક સાથે જ મારા હૃદયના એ હારને હરણ કરવાવાળા તને મારા ઉપર જરા પણ દયા ને આવી? હે વિધાતા ! ન કરવા ચોગ્ય કામ તે શા માટે કર્યું? હે હદય હવે તે પત્રોના વિરહમાં કઈ રીતે શાંતિ ધારણ કરી શકીશ? આ કારણે સારું છે કે તું આજ વખતે ફાટી જા. પુત્રોનું મરણ સાંભળીને પણ તું ફાટતું નથી. આથી એવું જાણી શકાય છે કે તું અતિ નિષ્ફર છે. અરે ! હું મારા પુત્રોનું મૃત્યુ સાંભળીને પણ જીવતે રહ્યો છું? આનાથી એ જાણી શકાય છે કે પુત્રો ઉપર મારો પ્રેમ કેવળ કૃત્રિમ જ હતો. આ પ્રમાણે વિલાપ કરતા ચક્રવર્તીને બ્રાહ્મણે કહ્યું- હે મહારાજ ! આપ શું કરી રહ્યા છે ? વિચારે તો ખરા, હમણાં જ આપે મને કેવા સુંદર ઉપદેશથી ૨૨ . उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy