SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ उत्तराध्ययन सूत्रे प्रोक्तम् - नाराज ! तर षष्टिसहस्रसंख्यकाः पुत्राः सममेत्र कालधर्म प्राप्ताः । विमवचनं राजकुमारानुयायिभिः सामन्तादिभिश्च समर्थितम् । इमं वज्राघातसदृशं पुत्ररत्तान्तं श्रुत्वा सगरो वज्राहत इव विनष्टचेतनः सन् सिंहासनान्निपतितो मूच्छितश्च । सेवकैरूपचरितः कथंचिल्लब्धसंज्ञ आर्त्तस्वरेण विलापं कृतवान्-हा पुत्राः ! हा हृदयदयिताः ! हा बन्धुवल्लभाः ! हा शुभस्वभावाः ! हा विनीताः ! हा सकलगुणनिधयः ! कथं मामनाथं मुक्त्वा यूयं गताः ? युष्मद् विरहार्त्तस्य शोक का कारण कैसा उपस्थित हो चुका है ? जल्दी स्पष्टरूप से बतलाओ । चक्रवर्ती की उतावली देखकर ब्राह्मणने कहा- महाराज | आपको पता नहीं, आपके साठ हजार पुत्र एक साथ काल के ग्रास बन चुके हैं । ब्राह्मण के इस आघात जनक समाचार का वहां पर बैठे हुए राजकुमारानुयायी सामन्तजनोंने भी समर्थन किया, अब क्या था - वज्राघातसदृश पुत्रमरण वृत्तान्त सुनकर चक्रवर्ती एकदम सिंहासन से नीचे गिर पडे और मूच्छित हो गये। उस समय ऐसा ज्ञात हो रहा था कि मानों वज्र के प्रहार से ही चक्रवर्ती कि चेतना नष्ट हो गई है । यथाकथंचित् सेवकों द्वारा जब शीतलोपचार से प्रकृतिस्थ किये गये तब आर्तस्वर से विलाप करते हुए उन्होंने इस प्रकार कहना प्रारंभ किया । हाय पुत्रवृन्द ! हाय हृदय के एक मात्र अवलम्बन ! हाय बन्धुवल्लभ ! हा शुभस्वभावसंपन्न ! हा विनीत ! हा सकलगुणनिधि ! तुम सब एक ही साथ मुझे. अनाथ करके कहां चले गये हो । क्या तुम को ચિત્ત થઇ પૂછ્યું કે, હે બ્રાહ્મણ ! તમે શું કહી રહ્યા છે ? મારા શેકનુ કારણ કઈ રીતે ઉપસ્થિત થયેલ છે. જલદી સ્પષ્ટરૂપથી આતાવે ! ચકવર્તીનો આતુરતા જોઈને બ્રાહ્મણે કહ્યુ, મહારાજ ! આપને ખખર નથી પણ આપના (૬૦) સાઠ હજાર પુત્રો એકી સાથે કાળના કાળીયા બની ચૂકેલ છે. બ્રાહ્મણનાં આ આધાતા ક સમાચારનું ત્યાં બેઠેલા રાજકુમારની સાથે ગયેલા સામંતાએ પણ સમન કર્યુ. પછી શુ ખાકી રહ્યું ? વજાના આઘાત જેવુ પુત્રોના મરણનું વૃત્તાંત સાંભળીને સગર ચક્રવર્તી એકદમ સિ’હ્રાસનથી નીચે ગબડી પડયા અને મતિ બની ગયા. આ વખતે એવું દેખાતું હતું કે, ખરેખર વાના આધાતથીજ ચક્રવર્તીની ચેતના નષ્ટ બની ચૂકેલ છે, સેવકાએ જયારે સંપૂર્ણુ શિતળ ઉપચાર કર્યાં અને રાજાને જયારે સ્વસ્થ કરવામાં આવ્યા ત્યારે આ સ્વરથી વિલાપ કરીને તેમણે આ પ્રકારે દ ભર્યાં પ્રલાપ કર્યાં. હાય પુત્રવૃન્દ ! હૃદયના એકમાત્ર અવલ`ખન, ખ' વલ્લભ, શુભ સ્વભાવ સંપન્ન, વિનીત, સઘળા ગુણવાળા તમેા સઘળા મને એકલા સૂકિને કયાં ચાલ્યા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy