SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १४९ प्रियदर्शिनी टीका अ. १८ भरतचक्रवर्तीकथा नितरामशोभमाना दृष्टाः । ततः सर्वमाभरणमुत्तारितम् । तदा स्वशरीरमतीवाशोभमानं दृष्ट्वा संवेगमापन्नश्चक्रवर्ती चिन्ताचक्रारूढ एवं व्यचिन्तयत्-अहो ! कीदृशमशोभनमिदं शरीरम् । नास्त्यस्य किमपि स्वाभाविकं सौन्दर्यम्। किन्तु आगन्तुकद्रव्यैरेवेदमङ्गं शोभते । अतो ये शरीरं मुन्दरं मन्यमानास्तत्रासतास्ते हि विवेकविकला एव । अहो ! कीदृशमशोभनमिदं शरीरम् ? यत्सङ्गात किल मनोज्ञान्नपानविविधखाद्यस्वाद्य पुष्पगन्धांशुकादिकं च विनश्यति । उक्तं च- 'मणुन्नं असणं पाणं, विविहं खाइमसाइमं । सरीरसंगमावन्नं सव्वं पि असुई भवे ॥१॥ नरं वत्थं वरं पुप्फं, वरं गंधविलेवणं । विनस्सए सरीरेण, वरं सयणमासणं ॥२॥ इस प्रकार क्रमशः उन्होंने अपनी पांचों ही अँगुलियों से अंगूठियों उतार डाली तो वे भी देखने पर उनको सुहावनी प्रतीत नहीं हुई। इसी तरह उन्होंने अपने शरीर से भी समस्त आभरण उतार दिये और शरीर को ज्यों ही दर्पण में देखा तो वह भी उनको भद्दा नजर आया। इस प्रकारकी शारीरिक परिस्थिति से उनके चित्त में संवेग भाव जग उठा। उन्होंने विचार किया-देखो कितना यह शरीर अशोभन है। इसमें निजका सौन्दर्यकुछ भी नहीं है । ये तो बाहीरी सुन्दर वस्तुओं के समागमसे ही सुन्दर लगता है। जो प्राणी शरीर को सुन्दर मानकर उसमें रातदिन आसक्त बने हुए हैं वे नियमतः विवेकसे विकल हो रहे हैं। इस अशोभन शरीर के संबंध से मनोज्ञ अन्न, पान, विविध प्रकार का खाद्य, पुष्प, स्वाद्य, गंधवस्त्र आदि ये सब ही वस्तुएँ अपवित्र एवं विनष्ट होजाती है। कहा भी हैતેમણે કમશઃ પાંચે આંગળીઓમાંથી વીંટીઓ ઉતારી નાખી છે તે પણ તેમને સહામણી ન લાગી. આ પ્રમાણે તેમણે પોતાના શરીર ઉપરનાં સઘળાં આભરણે ઉતારી નાખ્યાં અને શરીરને જ્યારે અરિસામાં જોયું તે અલંકાર રહિત એવું શરીર તેમને સાવ બેડોળ દેખાયું. આ પ્રકારની શારીરિક પરિસ્થિતિથી તેના દિલમાં સંવેગભાવ જાગી ઉઠે. તેમણે વિચાર કર્યો કે, જુઓ! આ શરીર કેટલું અશોભિતું છે, તેનું પોતાનું સૌંદર્ય તે કાંઈ પણ નથી. આ તો બહારની સુંદર વસ્તુઓના સમાગમથી જ સુંદર લાગે છે. જે પ્રાણ શરીરને સુંદર માનીને તેમાં રાતદિવસ આસક્ત બની રહે છે તે, નિયમતઃ વિવેકથી વિકળ બની રહેલ છે. આ અશે ભાન એવા શરીરના સંબંધથી મનોજ્ઞ અન્નપાન વિવિધ પ્રકારનાં ખાદ્ય, સ્વાદ્ય, પુષ્પ, ગંધ, વસ્ત્ર આદિ એ સઘળી જ વસ્તુઓ અપવિત્ર અને વિનષ્ટ થઈ જાય છે કહ્યું પણ છે – उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy