________________
७३०
उत्तराध्ययनसूत्रे अथ रोहगुप्तो वदति-तेन परिव्राजकेन सह वादं करिष्यामीति । एवमुक्त्वा स गुरुं श्रीगुप्ताचार्यमपृष्ट्वाऽपि तामुद्घोषणां पटहबादनं च निवर्तयति । गुरुसमीपं चागत्यालोचयता तेन घोषणानिवारणरूपो वृत्तान्तः कथितः । आचार्येणोक्तम्त्वया युक्तं नाचरितम् , स हि परिव्राजको वादे त्वया पराजितोऽपि विधासु परमकौशलेन त्वामभिभविष्यति । एताः सप्त विद्यास्तस्य स्फुरन्ति। १ वृश्चिकविद्या, २ सर्पविद्या, ३ मूषकविद्या, ४ मृगविद्या, ५ वाराहीविद्या, ६ काकविद्या, ७ पोताकी (शकुनिका) विद्या, च। एताभिर्विद्याभिः स परिव्राजकस्तत्रोपद्रवं
रोहगुप्तमुनि ने कहा कि मैं उस परिव्राजक के साथ वाद करूँगा। ऐसा कह कर उन्हों ने अपने गुरु श्री गुप्ताचार्य से विना पूछे ही उस घोषणा एवं पटह के बजने को रोक दिया। पश्चात् गुरु महाराज के पास आकर उन्होंने इस बात की आलोचना करते समय “मैंने आपसे विना पूछे ही परिव्राजक पोशाल की कृत घोषणा का निवारण कर दिया है" ऐसा कहा। ___आचार्य ने रोहगुप्त की बात सुनकर कहा-तुमने यह काम अच्छा नहीं किया । यद्यपि तुम उस परिव्राजक को वाद में पराजित कर दोगे तो भी वह विद्याओं में परम कुशल है इसलिये वह अपनी कुशलता से ही तुम्हारा पराभव कर देगा। उसके पास ये सात विद्याएँ हैं-वृश्चिकविद्या १, सर्पविद्या २, मूषकविद्या ३, मृगीविद्या ४, वाराहीविद्या ५,काकविद्या ६, और पोताकी (शकुनिका) विद्या ७, सो इन विद्याओं से वह परिव्राजक तुम्हारे ऊपर अनेक उपद्रव करेगा। गुरु महाराज की बात सुनकर
રેહસ મુનિએ કહ્યું કે, “હું આ પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરીશ. એ પ્રમાણે કહીને તેમણે પોતાના ગુરુને પૂછ્યા શિવાય એ ઘેષણ કરનાર તથા થાળી પીટનારને ભાવી દીધું. તે પછી ગુરુમહારાજની પાસે આવીને તેમણે એ વાતની આલોચના કરતાં કહ્યું કે, “મેં આપને પૂછ્યું વગર પરિવ્રાજક પટ્ટશાલની કરેલી ઘોષણાને બંધ કરાવી દીધી છે”
આચાયે રેહશુતની આ પ્રમાણે વાત સાંભળીને કહ્યું કે, “તમે આ કાર્ય ઠીક ન કર્યું. કદાચ તમે એ પરિવ્રાજકને વાદવિવાદમાં પરાજીત કરી દેશે તે પણ તે (મંત્રી વિદ્યાઓમાં પરમ કુશળ છે, એટલે તે પોતાની કુશળતાથી જ તમને હરાવી દેશે. તેની પાસે સાત પ્રકારની વિદ્યાઓ છે. વૃશ્ચિકવિદ્યાન, સર્પવિ. ઘાર, મૂષકવિદ્યા૩, મૃગીવિદ્યા, વારાહીવિદ્યાપ, કાકવિદ્યા, અને શકુનિકાવિદ્યા૭, આ વિદ્યાઓના પ્રભાવથી તે પરિવ્રાજક તમારી ઉપર અનેક જાતના ત્રાસ વરતાવશે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧