SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०३ गा०९ रोहगुप्तस्य परिव्राजकेन सह वादः ७३१ करिष्यति । रोहगुप्तेनोक्तम् - यद्येवं तर्हि मम यथा वादे जयः स्यादुपद्रवश्च न कश्चिद् स्यात् तथा प्रसादः कार्यों भवद्भिः । ततो गुरुस्तस्मै मयूरी १, नकुली २, बिडाली ३, व्याघ्री ४, सिंही ५, उलूकी ६, उलावकप्रधाना च ७, एताः सप्तविद्याः परिव्राजकपराजयकारिणीस्त्वं गृहाण । इति गुरुणाऽभिहिते रोहगुप्तेन ताः सर्वा विद्या गृहीताः । तदनन्तरं रजोहरणं चाभिमन्त्र्य तस्मै दत्त्वा गुरुः प्राह – यदि अन्यदपि किंचित् तत्प्रणीतक्षुद्र विद्या कृतमुपसर्गजातमुपतिष्ठते तदा तन्निवारणार्थमेतन्मस्तकोपरि भ्रामणीयम् । ततः सुरेन्द्रस्याप्यजेयो भविष्यसि किमुत मनुष्य मात्रस्य तस्य । रोहगुप्त ने कहा- गुरु महाराज ! आप ऐसा आशीर्वाद देवें कि जिससे बाद में मेरा विजय हो जाय और उस के द्वारा मेरे ऊपर कोई उपद्रव भी न हो सके । गुरुमहाराज ने उसकी बात सुनकर उनको मयूरी १, नकुली २, बिडाली ३, व्याघ्री ४, सिंही ५, उलूकी ६, एवं उलावकप्रधाना ७, ये सात विद्याएँ उनको दीं, और यह कहा कि ये विद्याएँ परिव्राजक को पराजित करेगी। रोहगुप्त ने ये सब विद्याएँ ग्रहण कर लीं । पश्चात् रजोहरण को अभिमंत्रित कर देते हुए गुरुमहाराज ने कहा कि यदि कदाचित् कोई क्षुत्रविद्याकृत उपसर्ग तुम्हारे ऊपर वह करे तो तुम उस समय उसकी निवृत्ति के लिये इस रजोहरण को अपने मस्तक पर फेर लेना । उस समय यदि इन्द्र भी परास्त करना चाहेगा तो वह भी तुम्हें परास्त नहीं कर सकेगा, मनुष्य की तो बात ही क्या है । ગુરુમહારાજની વાત સાંભળીને રહગુપ્તે કહ્યુ' – ગુરુમહારાજ ! આપ એવા આશીર્વાદ આપેા કે, જેનાથી વાવિવાદમાં મારા નિશ્ચય વિજય થાય. અને તેને કારણે મારા ઉપર ઉપદ્રવના કોઇ ભય ઉભા ન થાય. ગુરુમહારાજે तेनी वात सांलणीने तेने भयूरी१, नडुसीर, मिसाडीनीउ, व्याधी४, सिड्डीय, धुव. ડની, અને ખાજની૭, એમ સાત પ્રકારની વિદ્યાએ તેને શીખવી. અને કહ્યુ` કે, આ વિદ્યાએ જ પરિવ્રાજકને પરાજીત કરશે. શહગુપ્તે એ સઘળી વિદ્યાએ ગ્રહણુ કરી લીધી. પછી રજોહરણને મંત્રીત કરી આપતાં ગુરુ મહારાજે કહ્યું કે, જો કદાચ કાઈ ક્ષુદ્ર વિદ્યાના ઉપસર્ગ તમારા ઉપર તે કરે તેા તમે તે વખતે તેના નિવારણ માટે આ રજોહરણને તમારા મસ્તક ઉપર ફેરવો. એવે સમયે જો ખુદ ઈંદ્ર પણ તમાને પરાસ્ત કરવા ચાહે તે પણ તમાને પરાસ્ત કરી શકશે નહીં, ત્યાં મનુષ્ય માત્રની તા વાત જ કયાં ? ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy