SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ OR उत्तराध्ययनसूत्रे अथ षष्ठनिवव रोहगुप्तदृष्टान्तः प्रोच्यते__ भगवतः श्रीमहावीरस्वामिनो निर्वाणसमयाच्चतुश्चत्वारिंशदधिकपच्चशत ५४४ वर्षेषु व्यतीतेषु अन्तरविकानगर्या बलश्रीनामनो नृप आसीत् । तत्रैकदा तस्यां नगर्यावहिर्भूतगृहनामकोद्याने परिवारसहितः श्रीगुप्ताचार्यः समागतः । तस्य शिष्या रोहगुप्तनामाऽन्यत्र ग्रामे स्थित आसीत् । स गुरुवन्दनार्थमन्तरञ्जिकायामागतः । तत्र नगर्यामेकः परिव्राजको विद्याबलगर्वसंयुतः समागतः । सच लोहपट्टिकाबद्धोदरः करे जम्बूशाखां दधानः सन् लोके विहरति । यदि लोकः पृच्छति-परिव्राजक ! किं प्रयोजनकमेतल्लोहपट्टिकया उदरे बन्धनम् ? किमर्थं च छठवें षडुलूक (रोहगुप्त) निह्नव की कथा इस प्रकार है भगवान महावीर स्वामी को मुक्ति गये ५४४ वर्ष पीछे अंतरंजिका नगरी में एक राजा हुआ, जिसका नाम बलश्री था। नगरी के बाहर एक भूतगृह नामका बगीचा था। उस में किसी समय शिष्यपरिवारसहित श्री गुप्ताचार्य महाराज पधारे । इनके एक शिष्य जिनका नाम रोहगुप्त मुनि था, वह उस समय किसी और दूसरे ग्राम में थे। जब इन्हों ने गुरुमहाराज का आगमन अंतरंजिका नगरी में सुना तो वे उनको वंदना करने के लिये वहां आये। उसी समय वहां एक परिव्राजक भी कि जिसको अपनी विद्या का विशेष अभिमान था आया। उसने अपने पेट को लौह की पट्टी से जकड़ रखाथा, तथा हाथ में जामुन के वृक्ष की एक डाली लिये हुए था। जब लोग उससे यह पूछते कि कहो महाराज! - છઠ્ઠા ષડૂલક (રેહગુપ્ત) નિદ્ભવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પામ્ય ૫૪૪ પાંચને ચુમાલીસ વર્ષ પછી અંતરંજીકા નગરીમાં એક રાજા થયા. જેનું નામ બલશ્રી હતું. નગરીની બહાર એક ભૂતગૃહ નામને બગીચો હતો. તેમાં કઈ એક સમયે શિષ્ય પરિ વાર સહિત શ્રી ગુણાચાર્ય મહારાજ પધાર્યા. તેમના શિષ્ય પૈકી એક શિષ્ય જેમનું નામ રેહગુપ્ત મુની હતું તેમાં તે સમયે કઈ એક બીજા ગામમાં હતા, જ્યારે તેમણે ગુરુમહારાજનું અંતરંજીકા નગરીમાં આગમન સાંભળ્યું તે તેઓ તેમને વંદના કરવા માટે ત્યાં આવ્યા. એ વખતે એક પરિવ્રાજક કે જેને પોતાની વિદ્યાનું વિશેષ અભિમાન હતું તે પણ આવ્યા હતા. તેમણે પિતાના પેટને એક લેઢાના પટાથી બાંધી રાખેલ હતું. તથા તેમના હાથમાં જાંબુના વૃક્ષની એક ડાળ હતી. જ્યારે કે તેને એ પૂછતા કે, કહે મહારાજ ! ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy