SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ७२६ उत्तराध्ययनसूत्रे इत्यादियुक्तिशतैर्गुरुणा प्रज्ञापितोऽपि गंगाचार्यः स्वाग्रहं न त्यक्तवान् तदा गुरुणा कायोत्सर्गपूर्वकं बहिष्कृतोऽसौ ग्रामानुग्रामं विहरन् राजगृहनगरमागतः। तत्र वीरप्रभनामक उद्याने मणिनायकयक्षभवने उत्तीर्णः। तत्र लोकानां पुरतः ‘क्रियाद्वयस्य युगपदनुभवो भवति' इति स्वमतं प्ररूपयति । तदा मणिनायकयक्षः कोपमाविष्कुर्वन् मुद्रेण तं गङ्गाचार्य ताडयन् वदति-अरे ! अत्रैव समवसृतेन कालवर्ती हैं ऐसा मानना चाहिये । भ्रान्तिवश ही इनमें एक कालता प्रतीत होती है। इत्यादि सेंकडों युक्तियों से इस तरह प्रज्ञापित होने पर भी गंगाचार्य ने अपना दुराग्रह नहीं छोड़ा। धनगुप्ताचार्य ने जब गंगाचार्य को दुराग्रही बना देखा तो उन्हों ने उसको शीघ्र ही कायोत्सर्गपूर्वक गच्छ से बाहिर कर दिया। ___ बाहर होकर यह भी स्वेच्छापूर्वक इधर उधर विहार करने लगे। विहार करते २ एक समय ये राजगृह नगर में आये। वहां वीरप्रभ नामक उद्यान में जो मणिप्रभ नामके यक्ष का भवन था उसमें उतरे । "दो क्रियाओंका अनुभव एक ही साथ होता है। इस प्रकारकी मान्यता की प्ररूपणा लोगों के समक्ष वहां करने लगे। मणिप्रभनामक यक्षने इनकी इस असत्प्ररूणा से कुपित होकर उनको सचेत करने के लिये उनके ऊपर मुद्गर का प्रहार किया और कहने लगो-अरे तुम इस मत કાળવતી છે એવું માનવું જોઈએ. બ્રાતિવશજ તેમાં એક કાળપણું પ્રતીત થાય છે. આ પ્રકારે સેંકડો યુક્તિઓથી પ્રજ્ઞાપિત થવા છતાં પણ ગંગાચા પિતાને દુરાગ્રહ છેડો નહીં ધનગુપ્ત આચાર્યો જ્યારે ગંગાચાયને દુરાગ્રહી બનેલ જોયા તે તેઓએ તેને તરત જ કાયોત્સર્ગ પૂર્વક ગ૭ની બહાર મૂકી દીધા. ગઅછથી બહાર થવા છતાં પણ ગંગાચાર્ય સ્વેચ્છાપૂર્વક અહીં તહીં વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં એક સમયે તેઓ રાજ્યગૃહ નગ. ૨માં પધાર્યા. ત્યાં વિરપ્રભ નામના ઉદ્યાનમાં મણિપ્રભ નામના એક યક્ષનું ભવન હતું તેમાં તેઓ ઉતર્યા. “બે ક્રિયાઓનો અનુભવ એક જ સાથે થાય છે આ પ્રકારની પિતાની માન્યતાની પ્રરૂપણ લોકોની સમક્ષ ત્યાં આગળ કરવા લાગ્યા. મણિપ્રભ નામના યક્ષે તેમની આ અસત્ પ્રરૂપણાથી ક્રોધાયમાન બની તેને ચેતવવા માટે તેના ઉપર મુગળને પ્રહાર કર્યો અને કહેવા લાગ્ય ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy