SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा० १ विनयोपदेशः ___अनगारस्य=न विद्यतेऽगारं = गृहं यस्य सोऽनगारः द्रव्यभावगृहरहितः, तत्र द्रव्यागारं-नियतवासस्थानम् , भावागारं कषायमोहनीयं कर्म, तस्य स्थित्यादिभूयस्त्वे नास्ति विरतिसंभवस्तस्मादल्पकषायमोहनीयो भावतोऽनगारस्तस्य भिक्षोः हननघातनादिनवकोटिपरिशुद्धभिक्षाग्राहिणः विनयम्-विशिष्टो साधु के उपकरणरूप सदोरक मुखवस्त्रिका रजोहरण एवं पात्र आदि समर्पित किये । इस प्रकार संयोग का कटुक फल जानकर सुधनके साथ सुनन्द भी प्रव्रजित हो गया। अब 'अणगारस्स भिक्खुणो' का अर्थ कहते हैं-अनगार शब्द का अर्थ घर का परित्याग करना है । द्रव्य और भावके भेदसे अगार के दो भेद हैं। नियत जो निवास का स्थान है-वह द्रव्य-अगार है। कषाय-मोहनीय कर्म भाव-अगार है। इसकी उत्कृष्ट स्थिति आदि में जीव को विरतिका लाभ नहीं होता है । विरति का लाभ होने के लिये इसकी स्थिति आदि अल्प अपेक्षित होती है, इसलिये अल्पकषायमोहनीयवाला भावानगाररूप से विवक्षित हुआ है। अब 'भिक्षु' शब्द का अर्थ कहते हैं-भिक्षु वही हो सकता है जो हनन घातन आदि क्रियाओं का नवकोटि से परित्यागी होता है, अर्थात् हनना, हनवाना, उसका अनुमोदन करना, पकाना, पकवाना, उसका अनुमोदन करना, खरीदना, खरीदवाना, उसका अनुमोदन करना, इन नवकोटि दोषोंसे સાધુનાં ઉપકરણરૂપ દેરાસાથેમુખવસ્ત્રિકા, રજોહરણ અને પાત્ર આદિ સમર્પિત કર્યા. આ પ્રકારે સંયોગનાં કડવાં ફળને જાણીને સુધનની સાથોસાથ સુનદે પણ પ્રવજ્યા અંગીકાર કરી. __वे “अणगारस्स भिक्खुणो "ने! ४९ छ-मना२ ५४ने। અર્થ ઘરને પરિત્યાગ કરવો. તે દ્રવ્ય અને ભાવના ભેદથી અગારના બે ભેદ છે. નિયત જે નિવાસનું સ્થાન છે તે દ્રવ્ય–અગાર છે. કષાય મેહનીય કર્મ ભાવ-અગાર છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આદિમાં જીવને વિરતિને લાભ થતો નથી. વિરતિને લાભ થવા માટે એની સ્થિતિ આદિ અલ્પ અપેક્ષિત થાય છે, આ માટે અલ્પકષાયમેહનીયવાળા ભાવનગારરૂપથી વિવક્ષિત થયેલ છે. હવે “શું” શબ્દનો અર્થ કહે છે–ભિક્ષુ એજ થઈ શકે છે જે હનન ઘાતન આદિ ક્રિયાઓને નવકેટીથી પરિત્યાગ કરે છે. અર્થાત્ હણવું, હણાવવું અને તેનું અનુદન કરવું. પકાવવું, બીજાથી તૈયાર કરાવવું, તેનું અનુમોદન કરવું, ખરીદવું, ખરીદાવવું, અને તેનું અનુદન કરવું, આ નવકેટી દેથી રહિત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy