SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ अध्यक्तत्वे आषाढाचार्यशिष्यकथा ६९७ एकदा सर्वेषु साधुषु आगाढयोगं संप्राप्तेषु देवरूप आषाढाचार्यों वदतिक्षम ध्वम् , अवतिना मया भवतां वन्दनादि न कृतम् , भवद्भिस्तु कृतं वन्दनादि मया स्वीकृतम् । तस्मिन् दिवसे रात्रौ हृदयशूलेन मृतोहं सौधर्मकल्पे देवत्वं प्राप्य पुनर्भवतां योगशिक्षणार्थ स्वाङ्गे प्रविष्टः, इतः परं कृतकृत्योऽहं निजास्पदं गच्छामि, इत्युक्त्वा स देवलोकं गतः। विनीत जानकर पूर्व की तरह शिक्षा देने के अभिप्राय से अपने मृत शरीर में प्रविष्ट हो गये । रात्रि प्रतिक्रमण के समय में रात्रि के शेष रहने पर उन्हों ने साधुओं को जगाया । जगा कर उनको वे पूर्व की तरह अगाढ योग की शिक्षा देने लगे। ___एक समय की बात है कि जब इनके समस्त शिष्य आगाढ योग को प्राप्त कर चुके थे तब देवरूप अषाढाचार्य ने कहा कि आप लोग मुझे क्षमा करो, क्यों कि अव्रती मैंने आप लोगोंकी वंदनादि कृतिकर्म नहीं किया है परन्तु आपने मुझको वन्दनादि किया और उसको मैंने स्वीकार भी किया है। कहने लगे कि उस दिन मैं रात्रि के समय अकस्मात् हृदयशूल की वेदना से मर गया था, मर कर मैं प्रथम स्वर्ग में देव हुआ हूं। अवधिज्ञान से अपने पूर्वभव को जानकर मैं ने आप लोगों को योग की शिक्षा देने के लिये अपने ही मृत शरीर में प्रवेश किया है। अब मैं कृत कृत्य बनकर अपने स्थान पर जा रहा हूं। इस प्रकार कह બાલ્યવયના અને વિનીત જાણીને પૂર્વની રીતે શિક્ષા આપવાના અભિપ્રાયથી પોતાના મૃત શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાત્રિ પ્રતિક્રમણ સમયમાં રાત્રિના છેલા પ્રહરમાં તેમણે શિષ્યને જગાડયા અને અગાઉની માફક તેમને આગાઢ રોગનું શિક્ષણ આપવા માંડયા. એક સમયે જ્યારે તેમના સઘળા શિષ્યો આગાઢ યોગને પ્રાપ્ત કરી ચુકયા હતા ત્યારે દેવરૂપ આષાઢાચાર્યે કહ્યું કે આપ સઘળા મને માફ કરે. કેમકે, અવતી એવા મેં આપને વંદનાદિ કૃતકર્મ કરેલ નથી. પરંતુ આપે જ મને વંદન આદિ કરેલ છે. અને મેં તેને સ્વીકાર કરેલ છે. આ પ્રમાણે કહીને તેઓ કહેવા લાગ્યા કે,–તે દિવસે રાત્રીના સમયે અકસ્માત મને હદયશૂળની વેદના થયેલી જેથી હું મરી ગયે. મરીને પ્રથમ સ્વર્ગમાં હું દેવ થયો છું. અવધિજ્ઞાનથી મારા પૂર્વભવને જાણીને હું આપ સઘળાને ભેગની સંપૂર્ણતા શિક્ષા આપવા માટે મારા મૃત શરીરમાં પ્રવેશ કરી તમને સંપૂર્ણતઃ બનાવી उ० ८८ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy