SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्र ते मुनयस्तदङ्ग परिष्ठाप्य कायोत्सर्ग विधाय चिन्तयति-अज्ञानात् स देवोऽस्माभिर्वन्दितः, अतस्तदन्योऽपि न ज्ञायतेऽस्माभिर्देवो वा संयतो वा, अन्योऽपि कश्चिद् अस्मान् न जानाति वयं साधवस्तदन्ये वा, इति । अतो "नास्ति किंचिभिर्णयकारकं ज्ञानम्-अव्यक्तमेव सर्व वस्तु" इति तत्ववेदिभिर्वक्तव्यम् , यथा मृषावादो न स्यादसंयतवन्दनं च न स्यात् । इत्येवं विचिन्त्य संशयमिथ्यात्वमापनाः अव्यक्तभावं स्वीकृत्य, परस्परं वन्दनं न कृतवन्तः । अव्यक्तमेव सर्व वस्तु' कर वह देव उस शरीर को वहीं छोड़ कर अपने स्थान पर चले गये। मुनियों ने मिल कर उनके शरीर की परिष्ठापना की एवं कायोत्सर्ग कर के फिर इस प्रकार को विचार किया कि देखो-अज्ञान से अपने सबने उन देव को वंदना की है, अतः अब दूसरा भी यह कैसे निश्चय किया जा सकता है कि यह संयत है कि देव है । तथा दूसरे जन भी अपन को यह नहीं जान सकते हैं कि ये देव हैं या साधु हैं। इससे ऐसा ही ज्ञात होता है कि समस्त वस्तुएँ अव्यक्त ही हैं। तथा अपने लिये ऐसा ही कहना चाहिये कि जिससे मृषावाद भी न हो सके और असंयत को वन्दना भी न हो सके। इस प्रकार विचार कर वे संशय-मिथ्यात्व के चक्कर में पड़ गये। अव्यक्तभाव को स्वीकार कर उन्हों ने परस्पर में वन्दना करना भी छोड़ दिया, और सर्वत्र यही कहने लगे कि वस्तु का निर्णय करने वाला कोई ज्ञान नहीं है, હવે હું મારા સ્થાન ઉપર જઈ રહ્યો છું. આમ કહી તે દેવ એ શરીરને ત્યાં છેડી દઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા. મુનિઓએ મળીને તેમના શરીરની પરિષ્ઠાપના કરી અને કાર્યોત્સર્ગ કરીને પછી એ પ્રકારને વિચાર કર્યો કે, જુઓ. અજ્ઞાનથી આપણે સઘળાએ તે દેવને વંદના કરી છે. આથી હવે બીજી પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે, આ સાધુ છે કે દેવ છે. તેમ બીજા લેકે પણ આપણને જાણી શકતા નથી કે, આ દેવ છે કે, સાધુ! આથી એ બંધ થાય છે કે, સમસ્ત વસ્તુઓ અવ્યક્ત જ છે. તેમ આપણે માટે એમ જ કહેવું જોઈએ કે, જેનાથી મૃષાવાદ પણ ન બને અને અસંયતને વંદના પણ ન થઈ શકે. આ પ્રકારને વિચાર કરી તેઓ સંશય મિથ્યાત્વના ચકકરમાં પડી ગયા. અવ્યક્ત ભાવને સ્વીકાર કરી તેઓએ પરસ્પરમાં વંદના કરવાનું પણ છેડી દીધું. અને દરેક સ્થળે से ज्या, वस्तु निणय ४२नार ३४ ज्ञान नथी. माटे "अवतव्यमेव ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy