SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ जीवविषये धर्माचार्यतिष्यगुप्तयोः संवादः ६८३ कस्मान भवति, स्वेच्छया सर्वपक्षाणामपि वक्तुं शक्यात् (५)। इति तृतीयपक्षे विकल्पपञ्चकम् ॥ ३ ॥ (४) किंच-यत् प्रथमादिप्रदेशसमुदाये सर्वथा जीवत्वं नास्तीति मन्यसे, तदा एकस्मिन्नन्त्यप्रदेशेऽपि जीवत्वं न स्यात् , यथा सिकताकणसमुदायेषु तैलं नास्तीति प्रत्येककणेऽपि तैलं नास्ति । तहि जीवत्वं कथमेकस्मिन्नेवान्त्यप्रदेशे समायातमिति । (५) किंच-भवन्मतेऽन्त्यप्रदेशे सर्वथा पूर्णो जीवोऽस्ति, तदन्येषु प्रथमादिप्रदेशेषु देशतो जीवोऽस्ति, इति विशेषो यदुच्यते, तन्न युक्तम्-अन्त्योऽपि प्रदेशो भवन्मते देशत एव जीव इति वाच्यम् , प्रदेशत्वात् , प्रथमादिप्रदेशवत् (१) । अथवा-सर्व विकल्पों की सिद्धि भी क्यों न हो जायगी क्यों कि अपनी इच्छा से सब ही पक्ष कह सकने योग्य हो सकते हैं (५)। ॥ये तीसरे पक्ष के पांच विकल्प हुए ॥३॥ (४) और भी-जो प्रथमादिप्रदेशसमुदाय में सर्वथा जीवत्व नहीं है ऐसा माना जाय तो एक अन्त्यप्रदेश में भी जीवत्व कैसे आसकता है, जब बाल के समुदाय में तैल नहीं है, तो भला उसके एक कण में तैल का सद्भाव कैसे माना जासकता है। (५) और भी-तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश में ही सर्वथा पूर्णरूपसे जीव है बाकी प्रथमादिप्रदेशो में देशतः जीव है इस प्रकार का विशेष जो तुम कहो तो यह भी कहना ठीक नहीं है क्यों कि इस प्रकार के कथनसे प्रदेश की अपेक्षा प्रथमादिप्रदेश की तरह अन्त्यप्रदेश में भी जीव अंशतः-देशता-ही साबित हो सकेगा (१) અથવા–સર્વ વિકલ્પની સિદ્ધિ પણ કેમ ન થઈ જાય કેમ કે, પિતાની ઈચ્છાથી સર્વ પક્ષ કહેવા લાયક બની જાય છે. (૫) ॥ त्रीत पक्षना पाय वि४६५ थया. (3) (૪) કિંચ-જે પ્રથમાદિ પ્રદેશ સમુદાયમાં સર્વથા જીવત્વ નથી, એવું માનવામાં આવે તે એક અન્ય પ્રદેશમાં પણ છવત્વ કઈ રીતે આવી શકે ? જેમ રેતીના સમુદાયમાં તેલ નથી. તે પછી તેના એક કણમાં તેલનો સદુભાવ કેમ માની શકાય ? (૫)કિચ–તમારા મત અનુસાર અંત્યપ્રદેશમાં જ સર્વથા પૂર્ણ રૂપથી જીવ છે બાકી પ્રથમ આદિ પ્રદેશોમાં દેશતઃ જીવ છે, આ પ્રકારનું વિશેષ જે તમે કહે તો પણ કહેવું ઠીક નથી. કેમકે, આ પ્રકારનું કહેવું પ્રદેશની અપેક્ષાએ પ્રથમાદિ અંત્યપ્રદેશમાં પણ જીવ અંશત દેશતા-જ સાબીત થશે (૧) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy