SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ श्रद्धादौर्लभ्ये जमालिदृष्टान्तः १ ६४३ यस्य सः, संयतादिज्ञाने संदिग्धबुद्धिः । ३ । अश्वमित्रश्चतुर्थः सामुच्छेदिकः, स उत्पादानन्तरमेव वस्तुनः समुच्छेदः - विनाशो भवतीति प्ररूपयति । ४ । गङ्गाचार्यः पञ्चमो द्वैक्रियः - स एकस्मिन् समये क्रियाद्वयानुभवो भवतीति प्ररूपयति । ५ । पलूकः षष्ठखैराशिकः, स जीवा - जीव-नोजीव - भेदात् त्रयो राशयः सन्तीति प्ररूपयति । ६ । गोष्ठःमाहिलः स्थविरः सप्तमोsवद्धिकः स च जीवेन स्पृष्टं कर्म अबद्धं प्ररूपयति ॥ ७ । तत्र जमालेर्वृत्तान्तः प्रोच्यते क्षत्रियकुण्डपुरे भगवतः श्रीवीरवर्धमानस्वामिनो भगिन्याः सुदर्शनायाः पुत्रः क्षत्रिया ऐसी मान्यता है कि संयत आदि का ज्ञान सदा संदिग्ध रहता है, कौन संयत है कौन नहीं इसका यथार्थ निश्चय नहीं हो सकता है, इस प्रकार ये अव्यक्तवादी हैं ३ | चतुर्थ निहब - अश्वमित्र हैं, इनकी ऐसी मान्यता है कि उत्पाद के अनन्तर ही वस्तु विनष्ट हो जाती है ४ । पंचम निह्नव गंगाचार्य हैं, इनकी ऐसी मान्यता है कि एक समय में दो क्रियाओं का अनुभव होता है ५। छठवां निहव षडुलूक हैं, इनकी ऐसी मान्यता है कि जीव अजीव एवं नोजीव, इस प्रकार तीन राशि हैं ६ । गोष्ठ माहिल स्थविर सातवां निहव हैं, इनकी ऐसी मान्यता है कि जीव के स्पृष्ट कर्म सदा उससे अबद्ध रहता है ७ । जमालि का वृत्तान्त इस प्रकार है- जमालि भगवान् वर्धमान स्वामा की बहिन सुदर्शना के पुत्र थे। ये क्षत्रियकुण्डपुर का निवासी क्षत्रिय थे । भगवान् वीर प्रभु की पुत्री जो प्रियदर्शना थी उसका સ્વરૂપ છે. (૨) તૃતીય નિદ્ભવ આષાઢ હતા એમની એવી માન્યતા હતી કે, સંયત આદિનુ જ્ઞાન સદા સંદિગ્ધ રહે છે. કાણુ સંયત છે ? કાણુ સંયત નથી ? એના યથાથ નિશ્ચય થઈ શકતા નથી. આ પ્રકારથી તેઓ અવ્યક્તવાદી હતા. (૩) ચતુર્થાં નિહ્નવ અશ્વમિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદના અન તરજ વસ્તુના નાશ થઈ જાય છે. (૪) પંચમ નિહ્નવ ગંગાચાય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમાં એ ક્રિયાઓના અનુભવ થાય છે. (૫) છડા નિહ્નવ ષડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ના જીવ આ રીતે ત્રણ પ્રકારની રાશી છે. (૬) સાતમા નિહ્નવ ગેાઇમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, સૃષ્ટ કમ હમેશાં તેનાથી અમદ્ધ રહે છે. જમાલિનું વૃતાંત આ પ્રકારે છે—જમાલિ ભગવાન વમાન સ્વામીની ખહેન મુન્નુનાના પુત્ર હતા. તે ક્ષત્રિય હતા અને ક્ષત્રિયકુન્તપુરના નિવાસી હતા. ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદના હતી, તેના તેઓ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy