SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ - ६४० - उत्तराध्ययनसूत्रे हितावहं, चश्चन्द्रचन्द्रिकेव हृदयाहादक, स्वमदृष्टवस्तुनः पुनर्जाग्रदवस्थायां तल्लाभवत् प्रमोदजनकं, भूमिगतनिधानप्राप्तिरिव सुखजनकं, सकलसंतापहारकम् । तस्माद् धर्मः श्रोतव्य इति भावः ॥८॥ श्रुतिलाभेऽपि श्रद्धा दुर्लभेत्याहमूलम्-आहच्च सर्वणं लधु, संद्धा परमदुल्लहा । सोच्चा नेयाउयं मंग्गं, बहवे परिभस्सइ ॥९॥ छाया कदाचित् श्रवणं लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैयायिकं मार्ग, बहवः परिभ्रश्यन्ति ॥ ९ ॥ एकान्ततः हितविधायक, निर्मल चादनी के समान हृदय को आनंद उत्पन्न करने वाला, स्वप्न में दृष्ट पदार्थ की जागृत अवस्था में प्राप्ति होने की तरह प्रमोदजनक, भूमि में गडे हुए निधान की प्राप्ति के समान सुखजनक एवं समस्त संताप का अपहारक होता है, इसलिये धर्म अवश्य श्रवण करने योग्य है। ___भावार्थ--मनुष्यभव पाकर भी जीव को श्रुतचारित्ररूप धर्म का श्रवण बडे भाग्य से मिलता है। धन्य वे पुरुष है जो इस प्रकार से अपने जीवन को सफल करते हैं, क्यों कि धर्म के श्रवण से ही यह जीव को मालूम होता है कि हमारा क्या कर्तव्य है क्या अकर्तव्य है ? हिंसादिक पाप अकर्तव्य हैं, तथा प्रणातिपातादि विरमणरूपकर्तव्य हैं। तप पालो योग्य हैं एवं कषायादिक परित्याग करने योग्य हैं ॥८॥ શક, તત્વ અતત્વને વિવેચક અમૃત પાન સમાન, એકાન્તતઃ હિત વિધાયક, નિર્મળ ચાંદની સમાન હૃદયને ઉત્પન્ન કરવાવાળા, સ્વપ્નમાં દુષ્ટ પદાર્થની જાગ્રત અવસ્થામાં પ્રાપ્તિ થવાની માફક, પ્રમાદ જનક ભૂમિમાં દટાયેલા ધનની પ્રાપ્તિ સમાન, સુખ જનક અને સમસ્ત સંતાપને અપહારક બને છે. માટે ધર્મ અવશ્ય શ્રવણ કરવા ગ્ય છે. ભાવાર્થ–મનુષ્યભવ મેળવીને પણ જીવને શ્રુતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ ભાગ્યના ઉદયથી જ મળે છે. એ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રકારથી પિતાના જીવનને સફળ બનાવે છે. કેમકે ધર્મનું શ્રવણ કરવાથી જ આ જીવને ખબર પડે છે કે મારૂં કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે હિંસાદિક પાપ એ અકતવ્ય છે, અને એનાથી પ્રાણાતિપાતાદિ વિરમણરૂપ કર્તવ્ય છે. તપ પાળવા છે, અને કષાયાદિક પરિત્યાગ કરવા ગ્ય છે. આટલા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy