SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ उत्तराध्ययनसूत्रे अयं भावः-मानुषं जन्म लब्ध्वाऽपि प्रमादकृतदुष्कर्मप्रभावादेकेन्द्रियादिजातिप्राप्त्या चक्रवर्तिपायसादिवत् पुनर्मानुषत्वं दुर्लभमिति ॥ २॥ एतदेव स्पष्टयतिमलम-एगया देवलोएसु, नरएंसुवि एगया। एगेया आंसुरं कायं, अहा कम्महिं गच्छइ ॥३॥ ने अपने जन्म मरण से न भर दिया हो। जीव ने सूक्ष्मपृथिवीकायादि स्थावर काय में उत्पन्न होकर लोकाकाश का प्रत्येक प्रदेश को तैल से तिल की तरह भर दिया है । इसलिये मनुष्यजन्म पाकर भी जो प्रमादी होकर दुष्कर्मों का उपार्जन करते हैं वे उनके प्रभाव से एकेन्द्रियादिक जाति की प्राप्ति से चक्रवर्ती के पायस आदि की तरह मनुष्यभव की प्राप्ति को दुर्लभ बनालेते हैं भावार्थ-मनुष्यभव पाकर भी प्राणी का कर्तव्य है कि वह प्रमादी नहीं बने । प्रमाद के कारण ज्ञानावरणीयादिक कर्मों का बंध होने से इस जीव का एकेन्द्रियादिक योनियों में जन्म होता है । इसमें इसका अनन्तकाल निकल जाता है। अतः पुनः मनुष्यभव की प्राप्ति दुर्लभ बन जाती है। तात्पर्य कहने का यह है कि मनुष्यभव सार्थक करने का यही उपाय है कि प्रमादी न बना जाय ॥२॥ જન્મમરણથી ન ભરી દીધો હોય. જીવે સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ સ્થાવર કાયમાં ઉત્પન થઈ થઈને કાકાશના પ્રત્યેક પ્રદેશને તલના તેલની માફક ભરી દીધેલ છે. આ માટે મનુષ્યજન્મ મળવા છતાં પણ જે પ્રમાદી બની દુષ્કર્મોનું ઉપાર્જન કરે છે, તે એના પ્રભાવથી એકેન્દ્રિયાદિક જાતીની પ્રાપ્તિથી ચક્રવતીના દુધપાક વગેરેની માફક ફરી મનુષ્યભવની પ્રાપ્તિને દુર્લભ બનાવે છે. ભાવાર્થ–મનુષ્યભવ મેળવીને પણ પ્રાણીનું કર્તવ્ય છે કે, તે પ્રમાદી ન બને. પ્રમાદના કારણે જ્ઞાનાવરણીયાદિક કર્મોને બંધ થવાથી આ જીવને એકે. ન્દ્રિયાદિક જેવી નીઓમાં જન્મ થાય છે. તેમાં તેને અનંત કાળ નીકળી જાય છે. આથી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે, મનુષ્યભવ સાર્થક કરવાનું એક માત્ર ઉપાય એ છે કે, આપણે પ્રમાદી ન બની અને જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યભવની જ ફરી ફરી પ્રાપ્તિ થતી રહે એ પ્રયત્ન તે કરવું જોઈએ. જે ૨ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy