SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ५९८ ___ उत्तराध्ययनसूत्रे दमनाथ विचिन्तयन् कदाचिद् नगरतो बहिनिःसृतः सन् पश्यति-नलदामनामा कुविन्दः पुत्रं मत्कोटकैर्दष्टं दृष्ट्वा कोपाविष्टो भूत्वा तेषां विलमन्वेषयति । चाणक्यस्तथाकुर्वन्तं कुविन्दं दृष्ट्वा पृच्छति-कुविन्द ! किमन्वेषयसि ? कुविन्दः माह-मत्पुत्रदंशदायिनां मत्कोटकानां गृहम् , एवं तद्वृत्तं विदित्वा चाणक्यो मनसि विचारयति- योग्योऽयं कुविन्दो वैरनिर्यातनस्य । इति मनसि विचार्य तमेव नगराध्यक्ष कृतवान् । एकदा कोशपूरणार्थ चाणक्यः सुवर्णप्राप्तिकामो देवाराधनं कृतवान् । देवः करने का बहुत कुछ विचार किया पर समझ में नहीं बैठा । एक दिन इसी विषय का विचार करते २ चाणक्य नगर से बाहर जा पहुंचे। पहुँचते ही वहां एक नलदाम नामक कुविन्द (जुलाहे ) को देखा जो अपने पुत्र को काटने वाले मकोडों के बिल की तलास करने में बडे क्रोध से अभिभूत होकर इधर उधर फिर रहा था । चाणक्य ने इस प्रकार से तलाशी करने में प्रयत्न करते हुए देखकर कुविन्द से पूछा कि हे कुविन्द ! कहो क्या हूंढ रहे हो ? कुविन्द ने कहा मेरे पुत्र को एक मकोडे ने काट लिया है सो मैं उसके घर को देख रहा हूं। इस प्रकार कुविन्द की बात सुनकर चाणक्य ने मन में विचार किया कि यह कुविन्द वैर का बदला लेने में योग्य है । इस प्रकार विचार कर चाणक्य ने उसे नगर का कोतवाल बना दिया । एक समय की बात है कि खजाने की पूर्ति करने के निमित्त चाणक्य ने किसी देव की आराधना की। चाणक्य की आराधना से સખ્ત હાથે કામ લેવાને તેમજ દમનને કરડે વીંઝવાને વિચાર કર્યો, પરંતુ તેમ કરવું અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું. એક દિવસ આજ બાબ. તને વિચાર કરતાં કરતાં ચાણકય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નલદામ નામના કુવિન્દ (વણકર)ને જોયા. જે પોતાના પુત્રને કરડનારા મકોડાનું દર શોધી રહ્યો હતો. તેને ચાણકયે પૂછયું, કુવિન્દ શું શોધી રહ્યો છે? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહીં ફરી રહેલા કુવિજે કહ્યું, મારા પુત્રને એક મંડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગોતી રહ્યો છું. આ પ્રકારની ફવિન્દની વાત સાંભળી ચાણક્ય વિચાર્યું કે, આ માણસ બદલે લેવામાં ગ્ય છે. આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણયે તેને નગરના કેટવાળાની જગાએ નીચે. એક સમયની વાત છે-રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાણયે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy