SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकहष्टान्तः २ ५९७ चाणक्यस्तदा नन्दराज्यस्य द्वौ मागौ कृत्वा पर्वताय चन्द्रगुप्ताय चैकैकं भाग प्रदत्तवान् । नन्देन स्वभवने विषकन्या स्थापिता । तत्र पर्वतनृपस्तां विलोक्य मोहितो जातः, तस्याः स्पर्शमात्रेण पर्वतनृपो विषाक्रान्तः संजातः । तद्विषापहारार्थ चन्द्रगुप्तः प्रवृत्तः, स चाणक्येन प्रतिषेधितः, तदनन्तरं पर्वतनृपो मृतः। तदा चन्द्रगुप्तस्य राज्यमखण्डं संजातम् । अथ नन्दराज्यान्तर्गताः शत्रुलोकाश्चौर्यादिभिरुपद्रवं कुर्वन्ति । चाणक्यश्चौराणां मंगल है। चक्र के जो नव आरे टूट गये हैं उससे यह सूचित होता है कि नौ पीढी पर्यन्त यह राज्य स्थिर रहेगा । इसके बाद चाणक्य, पर्वत और चंद्रगुप्त राज्यभवन में प्रविष्ट हो गये। चाणक्य ने उस मिले हुए नन्दराज्य के दो भाग किये। एक भाग पर्वत के लिये और दूसरा भाग चन्द्रगुप्त के लिये दिया। नंद के भवन में एक विषकन्या पाली हुई थी। पर्वत इस कन्या को देखकर उस पर मोहित हो गया। ज्यों ही उसने उसका स्पर्श किया कि उसका समस्त शरीर विष से व्यास हो गया। पर्वत के समस्त शरीर में व्याप्त विष को दूर करने के लिये चंद्रगुप्त ने प्रयत्न करना चाहा, परन्तु चाणक्य ने उसे इसके लिये मना कर दिया अतः वह उससे दूर रहने लगा। बाद में पर्वत मर गया। पर्वत के मरते ही चंद्रगुप्त का एकछत्र राज्य हो गया। राज्य परिवर्तित होने से अब नंदराज्यान्तर्गत लोकों ने चोरी आदि उपद्रव करना प्रारंभ कर दिया। चाणक्य ने चोरों को दमन ગળરૂપ નથી પરંતુ ભારે મંગળરૂપ છે. ચક્રના જે નવ આર તૂટી ગયા છે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવી પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે. પછી ચાણક્ય, રાજા પર્વત અને ચંદ્રગુપ્ત બધા રાજભવનમાં ગયા. નંદરાજાના એ રાજ્યના ચાણયે બે ભાગલા પાડયા, એક ભાગ રાજા પર્વતને અને એક ચંદ્રગુપ્તને સુપ્રત કરવામાં આવ્યું. નંદના રજભવનમાં એક વિષકન્યા ઉછેરવામાં આવી હતી. પર્વત એને જોઈ એના ઉપર મહીત બની ગયો. તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તરત જ તેના સમસ્ત શરીરમાં વિષ પ્રસરી ગયું. પર્વતના શરીરમાં પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચંદ્રગુપ્ત તત્પર બન્ય એજ વખતે ચાણક્ય તેને તેમ કરતાં અટકાવ્યો. આથી તેણે તેમ કરવું માંડી વાળ્યું. વિષના ભારે પ્રકાથી પર્વતનું મૃત્યુ થયું. પર્વતના મૃત્યુને કારણે રાજા નંદનું સમગ્ર રાજ્ય ચંદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયું. રાજ્યનું પરિવર્તન થવાથી રાજ્યનું શાસન બદલાતાં કેટલાક લેકેએ ચેરી આદિ ઉપદ્રવને પ્રારંભ કરી દીધો. ચાણકયે ચેરી આદિ ઉપદ્રવ કરનારાઓ સામે ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy