SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे भार्यापुत्रादिभिः सह भवानिःसरतु । नन्देन तथैव कृतम्। तदा रथस्थिता नन्दस्य पुत्री निर्गच्छन्ती चन्द्रगुप्तं सानुरागं पश्यति, तदा नन्दः स्वपुत्री पाह-पुत्रि ! अभीष्टं चेचन्द्रगुप्तं वरय । ततोऽसौ नन्दपुत्री चन्द्रगुप्तस्य रथे समारोहति, तदा नव संख्यका रथचक्रस्य अरा भग्नाः । चन्द्रगुप्तस्तद्भङ्गममङ्गलं विज्ञाय नन्दपुत्री प्रतिषेधयति । चाणक्यश्चन्द्रगुप्तं वदति-इदं महन्मङ्गलम् , नवसंख्यका अरा भग्ना इति नवपुरुषपर्यन्तं राज्यं स्थास्यति । ततश्चन्द्रगुप्तः पर्वतश्चाणक्यश्च सर्वे राजभवनं प्रविष्टाः । लेकर आप अपने स्त्रीपुत्रादिकसहित यहां से चले जाये । चन्द्रगुप्त की आज्ञानुसार नन्द ने वैसा ही किया। जिस समय नन्द राज्य से बाहर होकर बालबच्चेसहित चलने लगा उस समय रथ में बैठी हुई नन्द की पुत्री सुचन्द्रा ने बडे ही अनुराग से चंद्रगुप्त की ओर देखा। चंद्रगुप्त की ओर अनुराग से देखनेवाली अपनी पुत्री को देखकर नंद ने कहा कि हे पुत्री ! यदि तेरी इच्छा हो तो तूं इस चंद्रगुप्त को वरले। पिता की बात सुनकर पुत्री चंद्रगुप्त के रथ पर जाकर बैठ गई। जिस समय यह उसके रथ पर बैठी उसी समय चंद्रगुप्त के रथ के पहिये के नौ आरे टूट गये। चंद्रगुप्त ने ज्यों ही अपने रथ के पहिये की यह हालत देखी तो उसने इसमें अमंगल माना और नन्द की पुत्री को उस में बैठने से निषेध कर दिया। चाणक्य ने इस बात को देखकर चंद्रगुप्त से कहा कि तुम जिसे अमंगल समझ रहे हो वह बडा भारी શકે તેટલું લઈ આપ આપના સ્ત્રી પુત્રાદિકને લઈ અહીંથી ચાલ્યા જાવ. નંદે ચંદ્રગુપ્તની આજ્ઞાનુસાર કર્યું. જે સમયે રાજા નંદ પિતાના પરિવાર સહિત રાજ્ય છોડીને જવા લાગ્યા. તે સમયે રથમાં બેઠેલ નંદની પુત્રી સુચન્દ્રાએ ચંદ્રગુપ્તની સામે ભારે અનુરાગથી દ્રષ્ટિ ફેંકી. ચંદ્રગુપ્ત તરફ અનુરાગથી જોઈ રહેલ પિતાની પુત્રીને ઉદ્દેશીને નંદે કહ્યું કે, હે પુત્રિ! જે તારી ઈચ્છા હોય તે તું ખુશીથી ચંદ્રગુપ્તને વરી લે. પિતાની આ વાત સાંભળી સુચંદ્રા તે રથમાંથી ઉતરી ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. જેવી તે ચંદ્રગુપ્તના રથ ઉપર જઈને બેઠી તેવા જ ચંદ્રગુપ્તના રથના પઈડાના નવ આરા તૂટી ગયા. ચંદ્રગુપ્ત પિતાના રથનાં પૈડાને આ બનાવ જોતાં તેના મનમાં અમંગળની શંકા જાગી અને એથી નંદની પુત્રીને રથ ઉપર ચઢવાની ના પાડી. ચાણકયે આ જોઈ ચંદ્રગુપ્તને સમજાવ્યું કે, તમે જેને અમંગળ માને છે તે અમંગ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy