SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे च्यते यद्यपि सर्व प्रवचनं प्रधानमेव, तथाप्येतानि विनयश्रुतादीनि षट्त्रिंशदध्ययनानि रूढिवशात् प्रधानानि । भगवच्चरमदेशनास्वरूपतयाऽस्मिन् शास्त्रे द्वादशाङ्गी प्रतिपादितार्थमुपसंहरता भगवता प्राधान्यं रूढ्या प्रदर्शितम् , सविस्तरं तु तत्त्वं तत्र तत्र सूत्रे वर्णितमिति न काऽप्यनुपपत्तिः। प्रश्न-यदि छत्तीस अध्ययनात्मक यह शास्त्र ही प्रधान माना जावेगा तो आचारांग आदि द्वादशांग कि जिनका प्ररूपण भी स्वयं भगवान् ने ही किया है, प्रधानरूप से नहीं कहे जाने के कारण इसकी अपेक्षा अपकृष्ट-अप्रधान हो जायेंगे, और इस कारण वे प्रेक्षावान्बुद्धिमानों-की दृष्टि में उपादेय नहीं रह सकेंगे, सो इस प्रकार यदि कोई प्रश्न करे तो उसका समाधान इस प्रकार है भगवत्प्रतिपादित होने के कारण यद्यपि सभी द्वादशांगात्मक प्रवचन प्रधान है फिर भी यहांजो इन विनयश्रुतादिक छत्तीस अध्ययनों में प्रधानता प्रदर्शित की गई है वह केवल प्रसिद्धि के वश समझना चाहिये। भगवान की अन्तिमदेशनास्वरूप होने से इस शास्त्र में द्वादशांगप्रतिपादित अर्थ का संक्षेप से समावेश किया गया है, अतः सूत्रकार ने प्रसिद्धि से ही इसमें प्रधानता प्रकट की है। द्वादशांग का विस्तारसहित वास्तविक तत्त्व, आचारांग, सूत्रकृतांग आदि आगमोंमें પ્રશ્ન–જે છત્રીસ અધ્યયનાત્મક આ શાસ્ત્ર જ પ્રધાન મનાશે તે આચારાંગ વગેરે દ્વાદશાંગ કે જેનું પ્રરૂપણ પણ સ્વયં ભગવાને જ કરેલ છે, તે પ્રધાનરૂપનાં ન કહેવાવાને કારણે આની અપેક્ષા અપકૃષ્ટ-અપ્રધાન બની જશે, અને આ કારણથી તે પ્રેક્ષાવાન-બુદ્ધિમાને-ની દષ્ટિએ ઉપાદેય નહીં રહે. જે આ પ્રકારને કદાચ કોઈ પ્રશ્ન કરે તે એનું સમાધાન આ પ્રકારથી છે– સ્વયં ભગવાનથી પ્રતિપાદિત રહેવાના કારણે કે બધાં દ્વાદશાંગાત્મક પ્રવચન પ્રધાન છે છતાં પણ અહિં આ વિનયકૃતાદિક છત્રીસ અધ્યયનમાં પ્રધાનતા પ્રદર્શિત કરાયેલ છે, તે કેવળ પ્રસિદ્ધિને વશ હોવાનું સમજવું જોઈએ. ભગવાનની છેલ્લીદેશના સ્વરૂપ હોવાથી આ શાસ્ત્રમાં દ્વાદશાંગપ્રતિપાદિત અર્થને સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવેલ છે, એટલે સૂત્રકારે પ્રસિદ્ધિથી જ આમાં પ્રધાનતા પ્રગટ કરી છે. દ્વાદશાંગનું વિસ્તારસહિત વાસ્તવિક તત્ત્વ, આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે આગમાં ઠેકઠેકાણે વર્ણન થયેલ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy