SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा.१ अङ्गवतुष्टस्य दौर्लभ्ये दशदृष्टान्ताः ५७३ मानुषत्वादिषु चतुर्पु कस्याप्येकस्यामावे मोक्षो न संभवतीत्यतउक्तं 'चत्तारि' इति । धर्मश्रवणं विनाऽपि यस्य श्रद्धा दृश्यते सा जन्मान्तरीयश्रवणजन्यैवेति नास्ति शङ्कावसरः । मृदं विना घट इव, तन्तून् विना पट इव, काष्ठं विना शकटमिव मानुषत्वादिचतुष्टयं विना मोक्षो न भवति। निर्जरा की अपेक्षा ये चार अंग सर्वप्रथम उपादेय होने के कारण मुख्य हैं । इसलिये उनमें ही उत्कृष्टता आती है। इन चारों में से यदि एक भी अंग का अभाव रहता है तो मुक्ति का लाभ जीव को नहीं हो सकता है। यही बात “चत्तारि" इस विशेषण से पुष्ट की गई है। प्रश्न-धर्म के श्रवण से ही जीव को धर्म में श्रद्धा होती है ऐसा ऐकान्तिक नियम नहीं है, क्यों कि प्रायः ऐसे भी जीव देखे जाते हैं कि जो धर्म का श्रवण तो नहीं करते हैं फिर भी उनकी धर्म में अटूट श्रद्धा रहती है। ____उत्तर–प्रश्न ठीक है। परन्तु उसका उत्तर यह है कि-जो जीव ऐसे हैं कि धर्म श्रवण किये विना भी धर्म में श्रद्धाशाली होतेहैं उन्हों ने पहिले भव में धर्मश्रवण किया है, उसीका प्रताप है । मिट्टी के विना जैसे घट उत्पन्न नहीं हो सकता है, तन्तुओं के विना जेसे वस्त्र नहीं बन सकता है, काष्ठ के विना जैसे शकट का निर्माण ચાર અંગ સર્વ પ્રથમ ઉપાદેય થવાના કારણે મુખ્ય છે. આ કારણે તેનામાં ઉત્કૃષ્ટતા આવે છે. આ ચારમાંથી જે એક પણ અંગને અભાવ રહે તે भूठितना दाल बने शत। नथी. या पात "चत्तारि" से विशेषरथी નક્કી કરવામાં આવેલ છે. પ્રશ્નધર્મના શ્રવણથી જ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય છે એ એકાન્તિક નિયમ નથી. કેમકે, ઘણા એવા જીવ જોવામાં આવે છે કે, જે ધર્મનું શ્રવણ કરતા નથી છતાં પણ એની ધર્મમાં અતૂટ શ્રદ્ધા રહે છે. ઉત્તર–પ્રશ્ન ઠીક છે. પરંતુ એને ઉત્તર એ છે કે,–જે જીવ એવા છે કે જે ધમનું શ્રવણ કર્યા વગર પણ ધર્મમાં શ્રદ્ધાવાળા છે, એમણે આગલા ભવમાં ધર્મ શ્રવણ કરેલું હોય છે આથી જ આ ભવમાં ધર્મમાં જે શ્રદ્ધા છે તે પરભવને વિશે સાંભળેલા ધર્મ શ્રવણને પ્રતાપ છે. માટી વગર જેમ ઘડો બની શકતું નથી, તંતુએ વગર જેમ વસ્ત્ર બની શકતું નથી, લાકડા વગર જેમ શકટનું નિર્માણ ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy