SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ४५छमस्थपरीषहाणां मेदाः सम्यक्त्व-मोहनीयरूपस्य बृहति भागे उपशान्ते, शेषे चानुपशान्ते एवं स्यात् । नपुंसकवेदं चासौ दर्शनत्रयस्य शेषांशेन सहोपशमयितुं प्रवर्तते, ततश्च नपुंसकवेदोपशमावसरे अनिवृत्तिबादरसंपरायस्य सतो दर्शनमोहनीयस्य प्रदेशत उदयोऽस्ति, न तु दर्शनमोहनीयस्य सत्तामात्रम् , ततस्तनिमित्तको दर्शनपरीषहस्तस्यास्ति, ततश्चाष्टायपि परीषहान् वेदयति।। उत्तर-यह अनिवृत्तिवादरसंपराय वाला संयम दर्शनससक के उपशम होने के ऊपर ही नपुंसकवेदादिक के उपशमकाल में होता है। इसके दर्शनमोहनीय का उदय प्रदेश की अपेक्षा से माना गया है। वह इस प्रकार - दर्शनसप्तक के अन्तर्गत जो मिथ्यात्व, मिश्र, सम्यक्त्वमोहनीय, ये तीन दर्शन हैं, इनका अधिक से अधिक जब उपशमन हो जाता है तथा कुछ भाग अनुपशान्त रहता है तब नपुंसकवेद को यह इसी अनुपशान्त दर्शनत्रय के भाग के साथ २ उपशांत करने के लिये प्रवृत्त होता है, इसलिये नपुंसकवेद के उपशमन के काल में इस अनिवृत्तिबादसंपराय वाले संयत के दर्शनमोहनीय का प्रदेश की अपेक्षा से उदय माना गया है, अतः दर्शनमोहनीय का इसके केवल सत्तामात्र ही नहीं है, प्रदेशोदय भी है । इससे उसके दर्शनमोहनीय उदय जन्य परीषह है ऐसा मानना चाहिये इससे वहां बह आठ परीषहों का वेदन करता है। ઉત્તર–આ અનિવૃત્તિ બાદર સંપરાયવાળા સંયમદર્શનસસકને ઉપશમ થવાના ઉપર જ નપુંસકદાદિકના ઉપશમ કાળમાં થાય છે. એના દર્શનમેહનીયને ઉદય પ્રદેશની અપેક્ષાથી માનવામાં આવેલ છે તે આ પ્રકારેદર્શન સપ્તકના અંતર્ગત જે મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ મેહનીય આ દર્શનત્રય છે. એમને અધિકથી અધિક ભાગ જ્યારે ઉપશાંત થઈ જાય છે તથા છેડા ભાગ અનુશાંત રહે છે ત્યારે નપુંસકવેદને આ એજ અનુપશાન્ત દર્શનત્રયના ભાગની સાથે સાથે ઉપશાંત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ માટે નપુંસક વેદના ઉપશમના કાળમાં આ અનિવૃત્તિ બાદર સંપાયવાળા સંયતના દર્શન. મેહનીયના પ્રદેશની અપેક્ષાથી ઉદય માનવામાં આવેલ છે. આથી દર્શન મોહનીયને એમાં કેવળ સત્તા માત્ર નથી, પ્રદેશદય પણ છે. આથી એના દર્શન મોહિનીય ઉદયજન્ય દર્શનપરીષહ છે. એમ માનવું જોઈએ. આથી ત્યાં તે આઠ પરિષહેનું વેદન કરે છે. उ०७१ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy