SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ उत्तराध्ययनसूत्रे दिपमाणैः सद्भावनया तन्निराकृत्य सम्यक्त्वरक्षणे नैव दर्शनपरीषहः सोढव्य इति । अत्र दृष्टान्तः प्रदर्श्यते अवन्तीनगर्या वैश्रवणाचार्यः शिष्यपरिवारेण सह समवसृतः । तस्य दृढमति नामकः शिष्य आसीत् , स उग्रतपस्वी उग्रविहारी उत्कृष्टक्रियापालकथासीत् , अन्तमान्ताहारेणायमोदरिकादि तपः करोति, वीरासनादिकं करोति, ग्रीष्मकाले प्रचण्डसूर्यातापना सेवते । शीतकाले शीतस्पर्श सहते स्म, केवलं चोलपट्टक, मुखोप्रभाव से सम्यक्त्व की प्राप्ति का अभाव होने पर जीव ऐसा मानता है कि जिन आदि परोक्षपदार्थ नहीं हैं । अतः उनका प्रत्यक्ष न होने पर भी अन्य अनुमानादिक प्रमाणों द्वारा उनकी सत्ता सिद्ध होती है, इसलिये उनकी सद्भावना से उनकी असंभावतारूप मिथ्यात्वपरिणति का परिहार करते हुए साधु को अपने सम्यक्त्व का रक्षण करते रहना चाहिये। इसी का नाम दर्शनपरीषह जय है। ___ दृष्टान्त-वैश्रवणाचार्य अपने शिष्य परिवार के साथ विहार करते हुए किसी समय अवन्ती नगरी में पधारे। उन शिष्यों में दृढमति नाम का एक शिष्य था जो उग्रतपस्वी, उग्रविहारी एवं उत्कृष्टरूप से प्रत्येक क्रिया का पालन करता था । अन्त प्रान्त आहार से यह अवमोदरिका आदि तपों को तपता था । वीरासन आदि आसनों को करता था। ग्रीष्मकाल में प्रचण्ड सूर्य की अतापना लेता था। शीतकाल में शीतस्पर्श को सहता था । केवल चोलपट्टक तथा मुख पर પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિનો અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પરોક્ષ પદાર્થ નથી. આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે. આ માટે તેની સદૂભાવનાથી તેની અસંભવતારૂપ મિથ્યાત્વ પરિણતીને પરિહાર કરીને સાધુએ પોતાના સમ્યકત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે. દષ્ટાંત–વૈશ્રવણાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતાં કરતાં એક સમય અવની નગરીમાં પધાર્યા. તેમના શિષ્યમાં દઢમતિ નામે એક શિષ્ય હતે. જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતા હતા. અન્તપ્રાન્ત આહારથી તે અવમદરિકા આદિ તપ તપતે હતા. વીરાસન આદિ આસને કરતે હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શીતકાળમાં ઠંડીના સ્પર્શને સહન કરતે, ફકત ચલપટ્ટો અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy