SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे कालान्तरेsaid काले, महाविदेहेषु च सर्वकालमृद्धीनामपि सद्भावात् । सर्वसम्बन्धी अनुपलम्भस्तु असिद्ध एव । यदपि " कामसुखाद् वञ्चितोऽस्मी " - त्युक्तं तदप्यसमीक्षितम्, विषयसुखं हि रागद्वेषमोहजननद्वारेण अतृप्तिकाहाशोकविपादादिभिर्विविधकर्मबन्धहेतुत्वेन च चतुर्गतिभ्रमण कारकत्वेन बहुलदुःखजनकत्वात् प्रेक्षावतां तत्त्ववेदिनामनुपादेयम् । विषसंपृक्तादृशं कामसुखं कस्य विवेकिनो मनो रमयेत् न कस्यापि । 9 यदपि - तपसो यातनात्मकत्वमुक्तं, तदप्यसत्-सकलदुःखमूळ कर्मक्षयहेतुत्वात्, मनइन्द्रिययोगानामहानिकारकत्वेन तपसो यथाशक्ति विधानात । उक्तं हिथा तथा विदेहक्षेत्र में सर्वदा लब्धियों का सदभाव रहता है। सर्वसंबंधी अनुपलम्भ तो असिद्ध ही है अर्थात् सर्व सम्बन्धी अनुपलंभ लब्धियों की अभावात्मकता प्रकट करने में असमर्थ है। " मैं कामसुख से वंचित हो गया हूं" जो यह बात कही है वह भी ठीक नहीं है क्यों कि विषयसुख रागद्वेष मोह की उत्पत्ति का कारण होने से, अतृप्ति, कांक्षा, शोक एवं विषाद आदि को उत्पन्न करते रहते हैं, इनसे विविध कर्मों का बंध होता रहता है, उस के उदय से जीव चारों गतियों में भ्रमण करता २ अनेक दुःखपरम्परा को वहां भोगता रहता ५४४ अतः काम को सुख मानना यह भ्रम है । इसी लिये तत्त्वज्ञानियों के लिये ये उपादेय नहीं हैं । विचार किया जाय तो विषमिश्रित अन्नकी तरह ये कामसुख किस विवेकी के मन को आनंद पहुँचा सकते हैं, अर्थात् किसी को भी नहीं । तप को यातनात्मक कहना इसलिये अनुઆના સદ્ભાવ રહે છે. સસંધિ અનુપલ ભ તા અસિદ્ધ જ છે, અર્થાત્ સર્વ સંધિ અનુપલંભ ઋદ્ધિએની અભાવાત્મકતા પ્રગટ કરવામાં અસમર્થ છે. “હું' કામસુખથી વંચિત ખની ગયા ...' આ વાત કહી છે તે પણ ઠીક નથી. કેમકે, વિષયસુખ રાગદ્વેશ મેાહની ઉત્પત્તિનુ દ્વાર હાવાથી અતૃસિકાંક્ષા સુખ શાક અને વિષાદ આદિને ઉત્પન્ન કરતાં રહે છે, તેનાથી વિવિધ ક્રાના બંધ થતા રહે છે. તેના ઉદયથી જીવ ચારે ગતીએમાં ભ્રમણ કરતાં કરતાં અનેક દુઃખ પરંપરાને ત્યાં ભાગવતા રહે છે. માટે કામને સુખ માનવું એ ભ્રમ છે. આથી તત્વજ્ઞાનીએ માટે એ ઉપાદેય નથી. વિચારવામાં આવે તે વિષમિશ્રીત અન્નની માફક એ કામ સુખ કયા વિવેકીના મનને આનંદ પહેાંચાડી શકે છે ? અર્થાત્ કોઈને પશુ નહીં. તપને યાતનાત્મક કહેવું એ માટે અનુચિત છે કે, એનાથી ફાઈને પણ કષ્ટ પહાંચતું નથી. આ કારણે તે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy