SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे सम्यगाराधयामि इत्येवं विचिन्त्य प्रशस्तध्यानेन शुभाध्यवसायेन अवधिं मनःपर्ययं च संप्राप्य क्षपकश्रेणिमारुह्य केवळी जातः । एवमन्यैरपि मुनिभिरज्ञानपरीषहः सोढव्यः । अथाऽज्ञानाऽसद्भाव(ज्ञानसद्भाव ) पक्षे दृष्टान्तः प्रदश्यते उग्रविहारी चतुर्ज्ञान चतुर्दशपूर्वधारी जिनवचनानुगामी गौतमस्वामी शिष्यपरिवारेण सह ग्रामानुग्रामं विहरन् भास्करवदज्ञानान्धकारं विध्वंसयन् स्याद्वाद - सिद्धान्तं स्थापयन् क्षान्त्यादिधर्मं प्रद्योतयन् चार्वाकादिपाखण्डमतं खण्डयन् विचरति स्म । एवं विहरन् गौतमस्वामी चम्पानगर्यां पूर्णभद्रोद्याने समवसृतः । निरतिचार सम्यक् आराधना करते २ प्रत्यक्ष ज्ञानकी प्राप्ति मुझे हो जायगी । इस प्रकार विचार करके उसने प्रशस्तध्यान के हेतुभूत शुभ अध्यवसाय से अवधि एवं मनःपर्यय ज्ञान को प्राप्त कर लिया, तथा क्षपकश्रेणी पर अरोहण कर केवलिपद को भी प्राप्त कर लिया । इसी तरह अन्यमुनियों को भी अज्ञानपरीषह सहन करना चाहिये । ५२० अज्ञान के असद्भाव (ज्ञान के सद्भाव) पक्षमें दृष्टान्त इस प्रकार हैउग्र विहार करने वाले, मति, श्रुत, अवधि एवं मनः पर्ययज्ञान के धारी, चौदह पूर्व के पाठी, एवं जिनवचन के अनुसार चलने वाले गौतमस्वामी शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए, सूर्य के समान भव्यों के अज्ञानरूप अन्धकार को ध्वस्त करते हुए, स्याद्वाद सिद्धान्त की विजयपताका फरकाते हुए, क्षान्ति आदि धर्मका उद्योत करते हुए एवं भौतिकवादी चार्वाक आदि मत का निराकरण करते हुए बिहार करते २ चंपानगरी के पूर्णभद्र उद्यान में पधारे । સમ્યક્ આરાધના કરતાં કરતાં પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશે. આ પ્રકારના વિચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મનઃપયજ્ઞાનને પ્રાપ્ત કર્યું", તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધું. આ પ્રકારે અન્ય મુનિએએ પણ અજ્ઞાનપરીષહુ જીતવા જોઈએ— જ્ઞાનના સદ્ભાવ પક્ષમાં દૃષ્ટાંત આ પ્રકારનું છે.- उथ विहार ४२वावाणा, भति, श्रुत, अवधि भने भन:पर्ययज्ञानना धारी, ચૌદ પૂર્વના પાઠી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફ્ક ભચૈાના અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાંતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાંતિ આદિ ધમના ઉદ્યોત કરતા કરતા અને ભૌક્તિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરાકરણ કરતા કરતા, વિચરણ કરતા કરતા, ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં પધાર્યાં. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy