SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. ४३ अज्ञानसद्भावे वसुमित्रमुनिदृष्टान्तः ५१९ अगोपितबलवोर्येण, अर्थात्-परिपूर्णस्वशक्तिमयोगेण सोपयोगं पराक्रमणेन वी चारोऽपि समाराधितः । एतानि षट्त्रिंशदाचाररूपोधानानि वीर्याचारवारिणा निरन्तरपरिसेचनेन हरितीकृतानि शुभभावनानिरीक्षणैः शोभया भरितीकृतानि तथाप्यद्यावधि मम ज्ञानावरणीय-कर्मणां क्षयाभावादवध्यादिरूपं प्रत्यक्षज्ञानं न जातम् , अतोऽहमपि पुनस्तथा यतिष्ये, यथा तन्ममावश्यं भविष्यत्येव । तस्मादधुना विषादाकरणेनाज्ञानपरीषहं सहमानः पुनरपि वीर्याचारं निरविचारं निरतिशयं आचार को परिपूर्ण अपनी शक्ति के प्रयोग से उपयोगपूर्वक तल्लीन होकर पालन किया है। इसीका नाम वीर्याचार है। मैंने इन पांचों आचारों का सम्यक् रीति से पालन किया है। छत्तीसभेदविशिष्ट इस आचाररूप उद्यान को वीचाररूप निर्मल जल से मैंने निरन्तर सिंचित कर हरा-भरा रखा है। शुभ भावनाओं से इसे शोभित किया है । तो भी अभीतक ज्ञानावरणीयकमों के क्षय नहीं होने से मुझे अवधि आदि प्रत्यक्ष ज्ञान की प्राप्ति नहीं हुई है, इसलिये मैं फिर इस प्रकार का यत्न करूँ कि जिससे मुझे इस प्रत्यक्ष ज्ञान की प्राप्ति अवश्य हो जाय । इस प्रकार सोचकर वसुमित्र मुनि ने पुनः यह विचार किया कि प्रत्यक्षज्ञान की प्राप्ति नहीं होने का मुझे इस समय कुछ भी विषाद नहीं करना चाहिये, क्यों कि विषाद करने से अज्ञान परीषह विजित नहीं होता है, अतः विषाद को नहीं लाकर अज्ञान परीषह सहन करना यह साधुमार्ग है, इसलिये वीर्याचार की પરિપૂર્ણ પિતાની શક્તિના પ્રયોગથી ઉપગપૂર્વક તલ્લીન બની પાલન કર્યું છે, તેનું નામ વિયચાર છે. મેં આ પાંચે આચારનું સમ્યક્ રીતિથી પાલન કર્યું છે. છત્રીસ ભેદ વિશિષ્ટ આ આચારરૂપ ઉદ્યાનને વિચાર રૂપ નિર્મળ જળથી મેં નિરં. તર સિંચિત કરી હર્યુંભર્યું રાખ્યું છે. શુભ ભાવનાઓથી તેને શેબિત કર્યું છે. તે પણ હજી સુધી જ્ઞાનાવરણીયકર્મોને ક્ષય ન થવાથી મને અવધિ આદિ પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. આ માટે હું ફરી એ પ્રકારને યત્ન કરું કે, જેનાથી મને આ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. આ પ્રકારથી વિચારીને વસુમિત્ર મુનિએ ફરીથી એ વિચાર કર્યો કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને મારે આ સમયે કોઈ પણ વિષાદ ન કરવો જોઈએ. કેમકે, વિષાદ કરવાથી અજ્ઞાનપરીષહને જતા નથી. આથી વિષાદ ન લાવતાં અજ્ઞાનપરીષહ સહન કરે એ સાધુમાર્ગ છે. આ માટે વીર્યાચારની નિરતિચાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy