SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ० २ गा. ३७ जल्लपरीषहजयः अन्यच्च-अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तरं ज्ञात्वा, कस्य शौचं विधीयते ॥ २ ॥ इति । अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः। उभयोरन्तरं ज्ञात्वा, कस्य शौचं विधीयते ॥२॥ क्यों कि मातापिता के रजवीर्य से यह शरीर अपवित्र ही खभावतः उत्पन्न हुआ है। जब कारण स्वयं अशुचिस्वरूप है तो उसका कार्यरूप यह शरीर शुचि कैसे हो सकता है । प्याज को या लहसुन को क्षीरसमुद्र के जल से प्रक्षालित करने पर भी जैसे उसमें निर्गन्धता नहीं आ सकती है उसी प्रकार हजारों बार स्नान करने पर भी इस अपवित्र शरीर में भी निर्मलता-शुचिता नहीं आ सकती है, क्यों कि यह निरन्तर नौ द्वारों से मल को बहाता ही रहता है। देह का जब स्वभाव ऐसा है तो फिर इसकी शुचिविधायक साधन ही यहां कौन से एकत्रित किये जा सकते हैं । जो मैं हूं वह तो पवित्र हूं अत्यंत निर्मल हूं। जिस प्रकार वस्तुस्थिति से विचार करने पर शौचा. लय में रहा हुआ आकाश अपवित्र न हो सकता है उसी प्रकार इस अपवित्र देह में निवास करने वाला यह आत्मा भी अपवित्र नहीं होता है, वह तो सदा अत्यंत निर्मल है । इस प्रकार शरीर और आत्मामें अन्तर जानकर ज्ञानी सदा ऐसा विचार करता रहे की मैं अब अत्यंतमलिनो देहो, देही चात्यन्तनिर्मलः। उभयोरन्तरं ज्ञात्वा, कस्य शौचं विधीयते ॥२॥ કેમકે, માતા પિતાના રજવિર્યથી આ શરીર અપવિત્ર જ સ્વભાવતઃ ઉત્પન્ન થયેલ છે. જ્યારે કારણ સ્વયં અશુચિ સ્વરૂપ છે તે તેના કાર્ય રૂપ આ શરીર શુચિરૂપ કઈ રીતે ગણાય, ડુંગળીને અથવા લસણને સમુદ્રના પાણીથી ધોવાથી પણ તેમાં નિગ"ધતા આવી શકતી નથી તેવી રીતે હજારે વાર સ્નાન કરવા છતાં પણ આ અપવિત્ર શરીરમાં નિર્મળતા-શુચિતા આવતી નથી. કેમકે, આ શરીર નિરંતર નવ દ્વારથી મળને બહાર કાઢયા જ કરે છે. દેહને જ્યારે સ્વભાવ એવે છે તે પછી એના શુચિ વિધાયક સાધન જ કયાંથી મેળવી શકાય. જે હું છું તે તે સદા પવિત્ર જ છું, અત્યંત નિર્મળ છું, જે પ્રકારથી વસ્તુ સ્થિતિને વિચાર કરવા છતાં, શૌચાલયમાં રહેલું આકાશ અપવિત્ર બની શકતું નથી તેવીજ રીતે દેહમાં નિવાસ કરવાવાળે આ આત્મા પણ અપવિત્ર છે તે નથી. તે તે સદા નિર્મળ જ છે. આ પ્રકારે શરીર અને આત્મામાં અંતર જાણ જ્ઞાની એ સદા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy