SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे देकाकिविहारप्रतिमां प्रतिपन्नः सन्नप्रतिबद्धविहारं विहरति स्म । स चैकदा विहरन् क्वापि राज्यान्तरे गतः । राजपुरुषाः “ हेरिकोऽय " - मितिज्ञात्वा तं गृहीत्वा पमच्छुः - ब्रूहि कस्त्वं ? केन गुप्तचारत्वाय प्रहितोऽसि १ । स भद्रमुनिः प्रतिमाधारित्वात् किमपि नोत्तरं ददौ । ततस्ते कुपितास्तं भद्रमुनिं क्षुरेण तक्षयित्वा असिधारातुल्यैः क्षुरधारातुल्यैः कुन्ताग्रतुल्यैस्तीक्ष्णधारैर्देर्भेर्गाढमावेष्टय क्षारवर्तित कृत्वा, गर्ते निपात्य स्वस्थानं गतवन्तः । अतितीक्ष्णाग्रैः कुशैर्विध्यमाने क्षारजलैश्व अभ्यास कर जब वह बहुश्रुत हो गया तब उसने एकाकिविहार प्रतिमा अंगीकार कर अप्रतिबद्ध विहार करना प्रारंभ कर दिया । एक दिन की बात है कि ये मुनिराज विहार करते २ दूसरे किसी राज्य में जा पहुँचे । राजपुरुषों ने उन्हें “ यह कहीं का गुप्तचर है " ऐसा समझकर पकड़ लिया, और पूछने लगे- कहो कौन हो ? किसने तुम्हें खुफिया पुलिस के बतौर यहां भेजा है। राजपुरुषों को यह बात सुनकर प्रतिमाधारी होने से मुनिराज ने कुछ भी उत्तर नहीं दिया । मुनिराज की इस मौन परिस्थितिका अवलोकन कर वे सब के सब उन पर बहुत अधिक कुपित हुए। उन्हों ने प्रकृतिभद्र उन मुनिराज को प्रथम क्षुरा से घायल कर पश्चात् तलवार की धार के समान, क्षुरा की धार के समान, एवं भाले की नोंक के समान तीक्ष्ण अनीवाले दर्भों से गाढ वेष्टित करके और ऊपर से नमक मिला हुआ जल छिड़ककर के एक खड्डे में उनको डाल दिया, और वे सब के सब अपने२ स्थान पर चले गये । अति तीक्ष्ण अनीवाले कुशों से वींधे गये शरीर का प्रत्येक अवयवगत સભ મની ગયા ત્યારે તેમણે એકાકી વિહાર પ્રતિમા અંગિકાર કરી, અપ્રતિષદ્ધ વિહાર કરવાના પ્રારંભ કર્યા. એક દિવસની વાત છે કે, આ મુનિરાજ વિહાર કરતા કરતા બીજા કાઈ રાજ્યમાં જઈ પહોંચ્યા રાજપુરૂષાએ તેને “ આ કોઈ રાજ્યના ગુપ્તચર છે ’ એમ સમજીને પકડી લીધા અને એને પુછવા લાગ્યા કહા તમે કેણુ છે ? કાણે તમને ગુપ્ત બાતમીદાર તરીકે અહિ' માકલેલ છે ? રાજ પુરૂષાની એ વાત સાંભળી પ્રતિમા ધારી હોવાથી મુનિરાજે કાંઈ પણ ઉત્તર ન આપ્યા. મુનિરાજની આ મૌન પરિસ્થીતિ જોઈ સઘળા તેના ઉપર ખૂબ જ ક્રોષિત બન્યા. તેએએ પ્રકૃતિભદ્ર તે મુનિરાજને પ્રથમ છરાથી ઘાયલ કરી પછી તરવારની ધાર જેવા, છરાની ધાર જેવા, અને ભાલાની અણી જેવા તીક્ષ્ણ અણીવાળા દર્ભોથી ગાઢ વ્યથિત કરીને ઉપરથી મીઠાનું પાણી છાંટી એક ખાડામાં નાખી દીધા અને બધા રાજપુરૂષ પાત પેાતાને સ્થાને ચાલ્યા ગયા. અતિ તીક્ષ્ ણીવાળા દર્ભના પાનથી વીંધાયેલા શરીરના પ્રત્યેક અવયવમાંથી માંસ, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy