SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. २६-२७ वधपरीषहजयः परमां दशविधेषु धर्मेषु प्राधान्यात् प्रकृष्टां, ज्ञात्वा मुनिः, भिक्षुधर्मक्षान्त्यादिकं स्वात्मस्वरूपं वा विचिन्तयेत् , यथा-क्षमामूल एवं धर्मः, यच्च मां निमितीकृत्यायं कर्मोपचिनोति, तत्र ममैव पूर्वकर्म कारणमिति ममैव दोषः, तस्मादेनं प्रति कोपो नोचित इति ॥२६॥ पूर्वोपार्जित कर्म कारण है अतः इसमें मेरा ही दोष है इसलिये इसके प्रति कोप करना मुझे उचित नहीं है। ___ भावार्थ-मुनि जनों की यह विचारधारा कितनी सुन्दर है। वजहृदय वाला शत्रु भी इस विचार के सामने नतमस्तक होकर अपनी क्रूरता का परित्याग कर देता है। एक तरफ ताडना मारणा आदि क्रियाएँ हो रही हैं तो दूसरी ओर उस पर प्रतीकार न करते हुए अपने पूर्वापार्जित कर्म को ही बलवान माना जा रहा है कि पूर्वोपार्जित कर्मों का यह फल मुझे मिल रहा है, इस बेचारे का क्या दोष है। अफसोस केवल उस मुनि आत्मा में इसी बातका हो रहा है कि जो यह प्राणी मेरा निमित्त लेकर नवीन कर्मों का बंधक बन रहा है। इस प्रकार मन तक में भी जहां प्रतिकार करने की भावना का उदय निषिद्ध बतलाया गया है वहां और अन्य प्रतिकारों के करने की तो बात ही क्या हो सकती है। महात्मा का यहां कितना अच्छा उपदेश है कि वह ताडित होने पर भी अपनी उत्तम क्षमाको न छोड़े। कुल्हाडा રહેલ છે. તેમાં મારાં જ પૂર્વોપાત કર્મ કારણરૂપ છે. આથી તેમાં મારે જ દેવ છે માટે તેના પ્રતિ ક્રોધ કરવો મને ઉચિત નથી, ભાવાર્થ-મુનિઓની આ વિચારધારા કેટલી સુન્દર છે વા હૃદયવાળે શત્રુ પણ આ વિચાર સામે નતમસ્તક બની પોતાની કુરતાને ત્યાગી દે છે. એક તરફ ધાકધમકી અને માર મારવાની હદ સુધીની ક્રિયાઓ થાય છે, ત્યારે બીજી તરફ આને પ્રતિકાર ન કરાતાં પોતાના પૂર્વોપાર્જીત કર્મોને જ બળવાન માનવામાં આવે છે. “પૂર્વોપાજીત કર્મોનું ફળ મને મળી રહ્યું છે. એ બિચારાને કેઈજ દેષ નથી” મુનિના આત્મામાં અફસોસ ફક્ત એ વાતને થાય છે કે, આ પ્રાણી મને નિમિત્ત બનાવીને નવા કર્મોને બંધ બાંધી રહેલ છે. આ પ્રમાણે મનમાં પણ પ્રતિકાર કરવાની ભાવનાના ઉદયને નિષેધ માતાવવામાં આવેલ છે, ત્યાં અન્ય પ્રતિકાર કરવાની તે વાત જ ક્યાં રહી? મહાત્માને આ કે સુન્દર ઉપદેશ છે કે તેને ધાકધમકી કેઇના તરફથી અપાય અથવા માર મારવામાં આવે તે પણ પોતાની ઉત્તમ ક્ષમાને ન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy