SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ उत्तराध्ययनसूत्रे परीपहरूपत्वं भवति, तत्र प्रमादेन स्वकल्पानाचरणमेव परीपहकृतः पराजयः, तस्मात् प्रमादवर्जितेन यथाकल्पचर्याराधने नैव चौपरीपहः सोढो भवतीति॥१८॥ उक्तमयं दृढीकुर्वन्नाहमलम्-असमाणे रे भिक्खू, नेव कुज्जा परिगहं । असंसत्तो गिहत्थेहि, अणिएओ परिव्वए ॥ १९ ॥ आचरण नहीं करना ही परीषहजनित पराजय है। इसलिये प्रमाद वर्जित होकर यथाकल्प चर्या के आराधन से ही चर्यापरीषह सहन किया जाता है । तभी चर्यापरीषहजयी साधु कहलाता है । ___ भावार्थ-चतुर्मास कल्प को छोडकर मुनि के लिये एकत्र स्थिर रहना जैनशासन की आज्ञा से बाहिर है । कोई खास कारण हो तो मुनि एकत्र वास कर सकता है, अन्यथा नहीं। अतः आत्मकल्याण की भावना से अथवा 'जनता में धर्म का प्रचार होता रहे' इस शुभ अध्यवसाय से मुनि को नगर ग्राम आदि स्थानों में विचरते रहना चाहिये। एक स्थान पर रहने वाले साधु को स्थानजन्य मोह सता देता है, अतः वह चाहे एकाकी रूप में विहार करे चाहे योग्य सहायकों के साथ विहार करे, परन्तु विहार अवश्य करे। विहार में सदा अपने संयम की पूरी दृढता रक्खे । क्षुत्पिपासा आदि परीषद सतावें तो भी उनकी परवाह न करे । इसका नाम चर्यापरीषहजय है ॥१८॥ જનિત પરાજ્ય છે માટે પ્રમાદથી દૂર રહીને યથાકલ્પ ચર્યાના આરાધનાથી જ ચર્યાપરીષહ સહન કરી શકાય છે. એજ ચર્ચાપરીષહ જીતેલ સાધુ કહેવાય છે. ભાવાર્થ-ચતુર્માસ ક૫ને છોડીને મુનિ માટે એક સ્થળે સ્થિર રહેવું જિનશાસનની આજ્ઞાથી બહાર છે. કેઈ ખાસ કારણ હોય તે મુનિ એક સ્થળે વાસ કરી શકે છે, તે સીવાય નહીં. આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા “જનતામાં ધર્મને પ્રચાર થતું રહે એવા શુભ આશયથી મુનિએ નગર ગ્રામ આદિ સ્થાનમાં વિચરતા રહેવું જોઈએ. એક સ્થાન ઉપર રહેવાવાળા સાધુને સ્થાન જન્ય મોહ સતાવે છે. આથી ભલે તે એકાકી રૂપમાં વિહાર કરે અગર ગ્ય સહાયકની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે. વિહારમાં પિતાના સંયમની સદા પૂરી દ્રઢતા રાખે, ક્ષુત્પિપાસા આદિ પરીષહ સતાવે તે પણ તેની પરવા ન કરે. આનું નામ ચર્ચાપરીષહને વિજય છે. ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy