SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १८ चर्यापरीषहजयः ४०७ ___ अयं भावः-यथाकल्पं ग्रामनगरादावनियतवासं कुर्वता मुनिनाऽऽलस्यपरिवजैनेन तत्र तत्रानासक्त्या च ग्रामानुग्रामविहरणात्मकचर्याकरणादेव चर्यापरीषहः सोढो भवति । यस्तु परिक्षीणजङ्घाबलस्तेन स्थिरवासे कृते भिक्षाचर्यायां कथंचित् स्वयं प्रवृत्त्याऽपि स परीषहः सोढो भवतीति । ननु-चर्यापरीषहो न भवत्यागन्तुकः, कथं तर्हि स्वयमुदीरितायाश्चर्यायाः परीपहत्वमिति चेत् , उच्यते-कल्पस्यापि कस्यचित् कष्टकारित्वेन सह्यमानत्वात् यथाकल्प ग्राम नगर आदि में अनियतवास करने वाला अप्रतिबन्ध विहारी मुनि नाना प्रकार के अभिग्रहों से युक्त होकर अकेला अर्थात्-सम्प्रदाय में रहते हुए भी रागद्वेष रहित विचरे ॥१॥ प्रमाद का परिहार करते हुए ग्रामनगरादि में आसक्ति रहित होकर ग्रामानुग्राम विचरणरूप चर्या के करने से ही यह चर्यापरीपह जीता जाता है । जिसका जंघावल क्षीण हो चुका है उस साधु को भी स्थिरवास करने पर भिक्षाचर्या में कथंचित् स्वयं प्रवृत्ति से यह परीषह सहन किया जाता है। आये हुए कष्ट का नाम परीषह है । चर्या तो आनेवाली नहीं है यह तो स्वयं उदीरित की जाती है अतः चर्या को परीषहरूप कैसे माना जा सकता है ? इसका समाधान इस प्रकार हैयद्यपि चर्या साधु का कल्प है तो भी किसी२ कल्प को कष्टकारी होने से वह सहन करना ही पड़ता है। चर्या भी इसी प्रकार है। अतः भगवानने इसको परीषहरूप फरमाया है। अपने कल्प का प्रमाद से યથાકલ્પ ગ્રામ નગર આદિમાં અનિયતવાસ કરવાવાળા અપ્રતિબંધવિહારી મુનિ વિવિધ પ્રકારના અભિગ્રહોથી યુકત બની એકલા, અર્થાત–સંપ્રદાયમાં રહેવા છતાં પણ રાગદ્વેષ રહિત વિચરે. પ્રમાદનો ત્યાગ કરીને ગ્રામ નગર આદિમાં આસક્તિ રહિત બનીને રામાનુગામ વિચરવારૂપ ચર્યા કરવાથી જ આ ચર્થી પરીષહ જીતાય છે. જેનું જંઘાબળ ક્ષીણ બની ગયેલ છે એવા સાધુએ પણ સ્થિરવાસ કરવાથી ભિક્ષાચર્યામાં કહેવામાં આવેલ સ્વયં પ્રવૃત્તિથી આ પરીષહ સહન કરવામાં આવે છે. આવેલા દુઃખને સહન કરવાં તેનું નામ પરીષહ છે. ચર્યા આવતી નથી પરંતુ સ્વયં ઉભી કરવામાં આવે છે. આથી ચર્યોને પરીષહરૂપ કેમ માનવામાં આવે છે? તેનું સમાધાન આ પ્રકારથી છે– કદાચ ચર્યા સાધુનો કલ્પ છે તે પણ કઈ કઈ ક૯૫ કણકારી હોવાથી તે સહન કરવા પડે છે. ચર્યાને પણ આજ પ્રકાર છે. માટે ભગવાને તેને પરીબ્રહરૂપ ફરમાવેલ છે. પિતાના કપનું પ્રમાદથી આચરણ ન કરવું તે પરીષહ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy