SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ३८६ ------- - उत्तराध्ययनसत्रे ____ एकदा स मायिको वैद्यस्तं मुनिसंनिधौ नीत्वा वदति यदि त्वं दीक्षां गृह्णासि, तर्हि त्वां मुञ्चामि । स भाराक्रान्तो वदति ग्रहीष्याम्येव दीक्षाम् । ततोऽसौ मायिकवैधस्तस्मै दीक्षां प्रदाप्य स्वयं देवलोकं गतः । देवे स्वस्थानं गते स दुर्लभबोधित्वादरतिपरीषहेणाभिभूतः सन् संयमं त्यक्तुं समुद्यतः । ततो देवेनावधिना ज्ञात्वा पुनरपि तथैव जलोदरं कृत्वा वैद्यरूपेणागत्य पुनरसौ प्रतिबोधितः । पुनर्गते च देवे परीषहाभिभूतेन तेन दीक्षात्यागो मनसि धृतः। तदाऽसौ वैद्यरूपो देवस्तृतीयवारं प्रतियोध्य व्रते स्थिरीकरणार्थमईहत्तसमीप एव तिष्ठति । ___ अब वह मायिक वैद्य उस जलोदरी को मुनि के पास ले गया और कहने लगा कि यदि तुम दीक्षा धारण करलो तो मैं तुम्हें छोड़ दं। भार से हेरान होकर उसने विचार किया कि-'अच्छा है दीक्षा लेने से इस वजन को उठाने के दुःख से तो बच जाऊँगा' और बोला दीक्षा ही ले लूंगा। वैद्य उसको संयम दिला कर अपने स्थान देवलोक को चला गया। देव को अपने स्थान पर गया हुआ जानकर वह दीक्षा का परित्याग करने को उधत हुवा। देवने पुनः उसे जलोदर रोग से पीडित किया और वैद्य के रूप से आकर प्रतिबोधित किया। फीर भी वह अरतिपरीषह से उद्विग्न होकर संयम छोड़ने की इच्छा करने लगा। फिर भी देव आकर उसको प्रतिबोधित किया और “यह संयम में स्थिर बना रहे " इस ख्याल से वह देव स्वयं इसके पास रहने लगा। એ માયાધારી વૈદ્ય એ જળદરવાળાને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જે તમે દીક્ષા ધારણ કરી લે તે હું તમને છોડી દઉં. ભારથી હેરાન બનેલા તેણે વિચાર કર્યો કે–ઠીક છે દીક્ષા લેવાથી આ વજનને ઉઠાવવાના દુઃખથી તે બચી જઈશ” આમ વિચારી તેણે કહ્યું કે ભલે ! હું દીક્ષા લઈશ તે પછી તેને દીક્ષા અપાવી વૈદ્ય પોતાના સ્થાને દેવલોકમાં ચાલ્યા ગયા. દેવને પિતાના સ્થાન ઉપર ગયેલા જાણીને તે દીક્ષાને પરિત્યાગ કરવા તૈયાર થયો. દેવે ફરીથી તેને જળદરના રોગથી પીડિત બનાવ્યો અને વૈદ્યના સ્વરૂપથી આવીને પ્રતિ બધિત કર્યો. ફરીથી તે અરતિપરીષહથી ઉદ્વેગ પામીને સંયમ છોડવાની ઈચ્છા કરવા લાગ્યું. ફરી પાછા દેવે આવીને તેને પ્રતિબોધીત કર્યો અને આ સંયમમાં સ્થિર બની રહે એવા ખ્યાલથી તે દેવ પોતે તેની પાસે રહેવા લાગ્યા. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy