SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક કમીટીને અહેવાલ. મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીંગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે. આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કોઈ પણ નથી કરી શકયું એવું મહાભારત કાર્ય પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે. અને તેઓ થોડા વખતમાં માથે લીધેલું સર્વકામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી મને ખાત્રી છે. આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જેને શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપવો જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે. જેને માટે સૂત્રે એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે, આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જન સૂત્રો પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજે તથા શાદધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે. તે હવે સ્થાનકવાસી જેને શાસ્ત્રધાર સમિતિના સભાસદ બની સમિતિનું કામ ઉતાવળે પુરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે. વાચકેમાંથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગને શાસ્ત્રધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ. તેથી સમિતિના કામને ઉત્તેજમ મળવા ઉપરાંત સભ્યને સૂત્રને આખે સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્રે વાંચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે. માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા. જૈનેને ખાસ ભલામણ છે. જેન સિદ્ધાંત” જુલાઈ-૧૯૫૮ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy