SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદશાંગ સૂત્રો ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોક્ત બે સૂત્રો જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં હોવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવકધર્મ અને શ્રમણધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવદ્ય અને એષણીય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકમાં તે જ્ઞાન નહિ હોવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણવર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે. પરંતુ “કલ્પ શું અને અકલ્પ શું” એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિતે સાવધ સેવા આપી પોતાના સ્વાર્થને ખાતર શ્રમ વર્ગને પોતાને સહાય થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વગરની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા અર્ધી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્યગૃહસ્થની ફરજ છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાસ્ત્રોદ્ધારને અનુવાદ ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫ ભરી મેમ્બર થનારને રૂા. ૪૦૦-૫૦૦ લગભગની કીંમતના બત્રીસે આગમ કી મળી શકે છે તે તે રૂા. ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમાદરેક શ્રાવકઘરે મેળવવા જોઈએ. બત્રીસે શાસ્ત્રના લગભગ ૪૮ પુસ્તકો મળશે. તે તે લાભ પિતાની નિર્જરા માટે પુણ્યાનુબંધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત બંને સૂત્રોની કીંમત સમિતિ કંઈક ઓછી રાખે તે હરકેઈગામમાં શ્રીમંત હોય તે સૂત્રો લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે. – એક ગૃહસ્થ નોંધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રો દરેક ઘરમાં વસાવવા ચગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા યોગ્ય છે. તંત્રી રત્નત” પત્ર તા. ૧-૧૦-૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy