SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ उत्तराध्ययनसूत्रे तथा तोत्रगवेषको न स्यात्-तोत्रं-तोदनं तत्सदृशस्य पीडोत्पादकस्य परुषभाषणाऽऽदेगवेषकः अन्वेषको न भवेदित्यर्थः। अयं भावः-यथा-दुष्टस्तुरङ्गमो विपरीतगत्या प्रचलन् तोदनमन्वेषयति तद्वत् शिष्यः आचार्यस्य प्रेरणालक्षणवचनस्य गवेषको न भवेदिति। होना चाहिये। तथा-(तोत्तगवेसए न सिया-तोत्रगवेषकः न स्यात्) तोत्रगवेषक भी नहीं होना चाहिये-अर्थात् गुरु महाराज को वार २ प्रेरणा करने की आवश्यकता नहीं होने दे। तात्पर्य इसका यह है कि शिष्य को यह चाहिये कि जिस समय आचार्य महाराज अपने लिये परुष भाषण आदि रूप में भी यदि शिक्षात्मक वचन कहें तो उस समय वह उनके प्रति ऐसा व्यवहार न करे कि जिससे वे कुपित हो जावें, तथा स्वयं भी अपनी आत्मा को उनके व्यवहार से अप्रसन्न न रखे । तथा ऐसी चेष्टा भी उसको नहीं करना चाहिये कि जिसमें आचार्य महाराज का उपघात हो। जिस प्रकार दुष्ट धोडा विपरीत चाल से चलता हुआ अपने मालिक को पद २ पर दुःखित किया करता है उसी प्रकार उनकी इच्छा के विरुद्ध चलकर शिष्यको उन्हें कभी भी दुःखित नहीं करना चाहिये । सूत्र में जो अपि-शब्द आया है वह इस बात का सूचक है कि शिष्य को अपने आचार्य महाराज से अतिरिक्त और भी किसी को व्यथित नहीं करना चाहिये। तथा उपाध्याय आदि अपमान ४२ना२ न थाले . तथा तोत्तगवेसए न सिया-तोत्रगवेषकः न स्यात् તેત્રગષક પણ ન બનવું જોઈએ. અથવા–ગુરુ મહારાજે વારંવાર પ્રેરણા કરવી પડે તેવું ન થવા દે. જે સમયે આચાર્ય મહારાજ પિતાના માટે પરૂષ ભાષણ આદિ રૂપથી પણ કદાચ શિક્ષાત્મક વચન કહે છે તે વખતે તે તેમના પ્રત્યે એ વહેવાર ન કરે છે, જેથી ગુરુ મહારાજે ક્રોધિત બનવું પડે. તથા તેમના વહેવારથી પોતાની જાતને પણ અપ્રસન્ન ન રાખે. તથા એવી ચેષ્ટા પણ તેણે ન કરવી જોઈએ કે જેમાં આચાર્ય મહારાજનું અપમાન હોય, જે પ્રકાર દુષ્ટ ઘેડ વિપરીત ચાલથી ચાલીને પિતાના માલીકને પગલે પગલે દુખિત કર્યા કરે છે તેવી રીતે, તેમની ઈચ્છાની વિરૂદ્ધ ચાલીને શિષ્ય તેમને કદી પણ દુઃખી ન કરવા જોઈએ. સૂત્રમાં જે “અપિ” શબ્દ આવેલ છે તે આ વાત સૂચન કરે છે કે શિષ્ય પોતાના ગુરુ મહારાજ કે બીજા કેઈને પણ દુઃખ ન પહોંચાડવું જોઈએ. તથા ઉપાધ્યાય આદિ જે વિનયને યોગ્ય છે તેમને પણ કુપિત ન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy