SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ उत्तराध्ययनसूत्रे गृहीत्वा न्यायालयं गतः । तत्र स न्यायाध्यक्षसंनिधौ वदति-अनेन मम लक्षमूल्यकस्तुरगो दण्डाघातेन मारितः। तदा न्यायाध्यक्षेण कथितम्-'कथय कस्ते साक्षी' इति । अश्वपतिब्रूते-अस्यैव पुत्रो मम साक्षी । न्यायाध्यक्षेण पृष्टस्तत्पुत्रोऽवदत्अनेनाश्वपतिना मम पिता निगदितः-" भो! तुरगोऽयं धावति, एनं मारय मारय" इति । तदा मम पित्रा दण्डेनास्य तुरगो मारितः । एवं साक्षिभाषणं श्रुत्वा न्यायाधीशो मनसि विचारयति-अहो ! सावधभाषादोषानभिज्ञतयाऽनेनाश्वपतिना 'मारय मारय' इत्युक्तम् दण्डताडनभयं प्रदर्य तुरगं निवर्तयेत्याशयेनानेन प्रोक्तमेतत् । घोडा दंडा के प्रहार से शीघ्र मर गया। जब अश्वपति ने अपने घोडेको मरा हुआ देखा तो वह उस मारने वाले को पकडकर न्यायालय ले गया। न्यायधीश के समक्ष उसके ऊपर अभियोग (आरोप) लगा ने के अभिप्राय से इसने कहा कि इसने मेरा एक लाख रुपये की कीमत का घोडा दंडे के प्रहार से मार दिया है । यह सुनकर न्यायधीश ने कहा ठीक है। परंतु इसका साक्षी कौन है कहो ! अश्वपतिने कहा कि साहेब! इसका पुत्र ही मेरे इस विषय में साक्षी है। न्यायधीश ने उसके पुत्र से पूछा-तब पुत्र ने कहा कि स्वयं इस अश्वपति ने ही मेरे पिता से घोडे को मारने के लिये कहा था । अतः मेरे पिता ने दंडे के प्रहार से इस के घोडे को मारा है। इस प्रकार साक्षी के भाषण को सुनकर न्यायधीश ने मन में विचार किया मालूम पडता है कि घोडे का यह स्वामी भाषा दोष से अनभिज्ञ है। इसलिये इसने "मारो मारो" ऐसा कहा है। इसके कहने का अभिप्राय केवल उस समय इतना ही था की यह दण्डे का भय दिखलाकर उस घोडे को लौटा देवे । इस જ્યારે અશ્વપતિએ પિતાના ઘડાને મરણ પામેલે જોયો ત્યારે તે મારા નારને પકડી ન્યાયાલમાં લઈ ગયે, ન્યાયાધીશની સામે તેના ઉપર આરોપ લગાવવાના ભાવથી તેણે કહ્યું કે, આ માણસે મારા એક લાખ રૂપિયાની કિંમતના ઘડાને દંડાના પ્રહારથી મારી નાખેલ છે. આ સાંભળીને ન્યાયાધીશે કહ્યું ઠીક છે, પરંતુ આને સાક્ષી કેણુ છે તે કહે. અશ્વપતિએ કહ્યું કે, સાહેબ! તેને પુત્ર જ મારા આ વિષયમાં સાક્ષી છે. ન્યાયાધીશે તેના પુત્રને પૂછયું ત્યારે પુત્રે કહ્યું કે, આ અશ્વપતિએ પિતે જ મારા પિતાને ઘડાને મારવાનું કહ્યું હતું. આથી મારા પિતાએ દંડાના પ્રહારથી તેના ઘોડાને મારેલ છે. આ પ્રકારે સાક્ષીનું ભાષણ સાંભળી ન્યાયાધીશે મનમાં વિચાર કર્યો કે ઘડાને આ સ્વામી ભાષા દેશથી અનભિજ્ઞ છે તેવું જણાય છે, આ માટે તેણે મારો, મારો ! એમ કહેલ છે. આમ કહેવાનો અભિપ્રાય કેવળ તે સમય એટલો જ હતું કે, દંડાને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy