SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ २०५ प्रियदर्शिनी टीका अ० १ गा. २५ निरर्थकभाषणेदृष्टन्तः इत्थं मनसि विमृश्य न्यायाधीशः सावद्यभाषाभाषिणमश्वपति प्राह—त्वया सावधभाषा प्रोक्ता, तत्फलमेतत् प्राप्तम् । पुनरेवं कदापि कथमपि सावधभाषा न वाच्या ॥ इति । तथा निरर्थम् अर्थरहितं न लपेत् , यथा-- एष बन्ध्यासुतो याति, खपुष्पकृतशेखरः । मृगतृष्णाम्भसि स्नातः, शशशङ्गधनुर्धरः ॥ १ ॥ प्रकार विचार कर सावध भाषा भाषी उस अश्वस्वामी से न्यायधीशने कहा कि इसका क्या अपराध है ! अपराध तो तेरा ही है । जो तूने मारो २ इस प्रकारकी सावद्य भाषा द्वारा इसे मार ने के लिये उत्साहित किया, उसीका यह फल है। अब आगे इस बात का ध्यान रखो कि इस प्रकारको सावध भाषा न बोली जाय । इसी प्रकार निरर्थक भाषा भी नहीं बोलनी चाहिये । जिस भाषा का कोई अर्थ नहीं होता हो ऐसो भाषा का प्रयोग करना भी वर्जित बतलाया गया है-जैसे एष बन्ध्या सुतो याति । खपुष्पकृतशेखरः। । मृगतृष्णाम्भसि स्नातः । शशश्रृंग धनुर्धरः ॥९॥ यह बन्ध्या पुत्र जा रहा है । इस के शिर पर आकाश के पुष्पों को माला है, तथा यह मग तृष्णा के जल में स्नान किया हवा है, इसके हाथ में शशले के सींग का धनुष है। इस प्रकार के वचन निरर्थक होते हैं । क्यों कि न तो वंध्या का कोई पुत्र होता है, न आकाश का ભય દેખાડી તે ઘડાને પાછો ફેરવી દે. આ પ્રકારને વિચાર કરી સાવદ્ય ભાષાભાષી તે અશ્વસ્વામીને ન્યાયાધીશે કહ્યું અને શું અપરાધ છે, અપરાધ તે તારોજ છે, જે તેં મારે, મારે! આ પ્રકારની સાવધ ભાષા દ્વારા તેને મારવા માટે ઉત્સાહિત બનાવ્યું તેનું આ ફળ છે, હવે પછી એ વાત ધ્યાનમાં રાખો કે આ પ્રકારની સાવદ્ય ભાષા બોલવામાં ન આવે. આજ પ્રકારે–નિરર્થક ભાષા પણ ન બોલવી જોઈએ. જે ભાષાને કઈ અથ ન થતો હોય એવી ભાષાને પ્રયોગ કરે એ નિરર્થક બતાવવામાં मावेस छ. २भ " एष बंध्या सुतो याति ख पुष्प कृत शेखरः। ____ मृगतृष्णाम्भसि स्नातः शशश्रृंग धनुर्धरः ॥" આ વધ્યાપુત્ર જઈ રહ્યો છે, તેના માથા ઉપર આકાશના પુષ્પની માળા છે, તથા એણે મૃગતૃષ્ણના જળમાં સ્નાન કરેલ છે, એના હાથમાં સસલાના શીંગનું ધનુષ્ય છે, આ પ્રકારનાં વચન નિરર્થક હોય છે, કેમકે, ન તે વધ્યા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy