________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० २४ निरवद्यभाषाभेदाः
१९९ -एषा भाषा मृषा अवक्तव्या नेत्यर्थः । प्रश्नकर्तुरयमभिप्रायः- आशयिष्यामहे' इत्यादिका भाषा भविष्यत्कालविषया, साचान्तरायसंभवेन कदाचिदर्थाभिधायिनी न स्यात् । तथा एकार्थविषयाऽपि बहुवचनान्ततयाऽभिहिता तस्मादयथार्था । तथा-आमन्त्रणीप्रभृतिका, सत्यभाषावदर्थे नियता नास्ति विधिप्रतिषेधबोधकत्वा भावात् , अतः किमियं वक्तव्या स्यात् , उत न ? इति । अर्थ ऐसा होता है कि हे संयत ? प्रतिक्रमण कर्म से तुम अपने पापोंका क्षय करो। यह बोध शीघ्र नहीं हो सकता है, अतः इसे अव्याकृत भाषा कहा है । अथवा-बालककी भाषाको अव्याकृत भाषा कहते हैं १२ । ये सब भाषायें प्रज्ञापनी हैं, यह प्रज्ञापनी भाषा मृषास्वरूप नहीं है। प्रश्न करने वालेका कहने का हेतु यह है-जब यह कहा जाता है कि हम शयनकरेंगे' इत्यादि, तब यह भाषा भविष्यत् काल को विषय करने वाली होने से अर्थकी पूर्ति में असमर्थ जान पडती है, कारण कि अन्तराय कर्म के उदय की संभावना होने से उस विवक्षित अर्थकी कदाचित् पूर्ति न भी हो सके तो फिर जिस प्रकार मृषाभाषा अर्थको कहनेवाली नहीं मानी जाती है उसी प्रकार यह भाषा भी अनर्थाभिधायिनी मान लेना चाहिये तथा “ हम शयनकरेंगे" इस कथनमें "मैं शयनकरूँगा" इस एक वचन के ही प्रयोग में बहुवचन का प्रयोग किया गया है। जैसे एक को अनेक कहनेवाली भाषा अयथार्थ मानी जाती है। उसी प्रकार यह भी अयथार्थ मानी जानी चाहिये । इसी तरह आमन्त्रणी भाषाएँ भी सत्य भाषाकी तरह अर्थ में नियत नहीं है, क्यों कि इनमें विधि एवं प्रतिषेध की बोधकता का अभाव है, इसलिये यह संदेह होता है कि यह बोलने के योग्य है अथवा नहीं है । इस प्रकारकी आशंका का यह उत्तर है कि સંયત ! પ્રતિક્રમણ કમથી તમે તમારા પાપનો ક્ષય કરે. આ બોધ જલદી થઈ શકતું નથી. આથી આને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. અથવાબાળકની ભાષાને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. ૧૨ આ બધી ભાષા પ્રજ્ઞાપની છે. આ પ્રજ્ઞાપની ભાષા મૃષા સ્વરૂપની નથી. પ્રશ્ન કરનારના કહેવાનો મતલબ એ છે કે, જ્યારે એમ કહેવામાં આવે છે કે, “ અમે સુઈએ છીએ“ આ કથનમાં “હું સુઉં છું ” આ એક વચનના પ્રયોગમાં બહુ વચનનો પ્રયોગ કરવામાં આવેલ છે. જેમ એકને અનેક કહેવાવાળી ભાષા અયથાર્થ માનવામાં આવે છે એ રીતે પણ અયથાર્થ માનવી જોઈએ. આ રીતે આમન્ત્રણ ભાષાઓ પણ સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી કેમકે, એનામાં વિધિ અને પ્રતિષેધની બેધતાને અભાવ છે. આ માટે એ સંદેહ થાય છે, એ બોલવાને યોગ્ય છે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧