SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा० २३ स र्थितदुभयेषु यथोत्तरं प्राबल्यम्। १७९ रच्यन्ते । एवं वस्त्रस्थानीयस्यार्थस्य महत्त्वम् , पेटिकास्थानीयस्य तु सूत्रस्याणुत्वमेव । यदप्युक्तम्-अर्थों महानित्यस्यैकान्तता नास्तीति तदप्यविचारितभाषितम् -उत्क्षिप्तज्ञातादिषु सत्त्वानुकम्पादिकोऽधस्तत्तदध्ययनमात्रस्य, अशेषस्य तु सूत्रस्य तदतिरिक्ता अपि बहवोऽर्थाः सन्ति । ॥ इति अष्टमं द्वारम् ॥ अर्थ के विना सूत्र निधारहित होता हुआ दशदाडिम आदि वाक्य की तरह केवल असंबद्ध और निरर्थक ही माना जाता है ।२। जो यह कहा है कि पेटी की तरह सूत्र बादर होता है तथा वस्त्रादिक की तरह अर्थ अणु होता है सो यह कहना भी ठीक नहीं है । क्यों कि जिस प्रकार उसी पेटी के किसी एक वस्त्र द्वारा उसी पेटी जैसी अनेक पेटिया लपेटी जा सकती हैं उसी प्रकार एक अर्थ से अनेक सूत्र रचे जा सकते हैं। इस तरह वस्त्रस्थानीय अर्थ में महत्व आता है और पेटी स्थानीय सूत्र में अणुत्व हो । एकान्तसे अर्थ में महत्व नहीं है क्यों कि उत्क्षिप्त आदि अध्ययनों में जो कहा गया है वह सत्वानुकंपादिक रूप अर्थ उस अध्ययनमात्र का ही है, अर्थात् उनमें अनुकंपादि अर्थों की ही प्रधानता है। और अनुकंपादि अर्थों को ही सिद्ध किया है । न कि अवशिष्ट समस्त सूत्र का। उसके तो उससे अतिरिक्त और भी अनेक अर्थ हैं। ॥यह आठवा द्वार संपूर्ण हुआ ॥ ८ ॥ દશદાડમ આદિ વાક્યની માફક કેવળ અસંબદ્ધિત અને નિરર્થક જ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણું હોય છે તે તે કહેવું પણ ઠીક નથી. કેમ કે, એ પિટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાંધી શકાય છે. એ જ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે. અને પિટી સ્થાનીય સૂત્રમાં આણુત્વ જ એકાતથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કેમકે, ઉક્ષિસ વગેરે અધ્યયનમાં જે કહેવાયેલ છે તે સત્યાનું કંપાદિક રૂપ અર્થ તે તે અધ્યયન માત્રાના જ છે. અર્થાત્ તેમાં અનુકમ્પાદિ અર્થોની જ પ્રધાનતા છે. અને અનુ કમ્પાદિ અર્થોને જ સિદ્ધ કરેલ છે. ન કે અવશિષ્ટ બધા સૂત્રને. એના તે એનાથી બીજા ઘણા અર્થો છે. ॥ मा मा भुवार सपूर्ण थयु.॥ ८॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy