________________
प्रियदर्शिनी टीका गा. २३ सूत्रगुणा अष्ट षट् च ___ व्याख्या-निर्दोषम्-अलीकादिदोषवनितम् ॥ १ ॥ सारवत्-भूमिशब्दवद् बहुपर्याययुक्तम् ॥ २॥ हेतुयुक्तं-हेतवः-अन्वयव्यतिरेकलक्षणास्तैर्युक्तम् ॥३॥ अलंकृतम्-उपमोत्प्रेक्षाधलंकारयुक्तम् ॥ ४ ॥ उपनीतम्-उपनयोपसंहृतम् ॥५॥ सोपचारं-ग्राम्यभणितिरहितम् ॥६॥ मितं वर्णादिनियतपरिमाणम् ॥७॥ मधुरं-श्रवणमनोहरम् ॥ ८॥ ___ अब सूत्रके ८ गुण कौन २ से हैं सो कहते हैं-निर्दोष १, सारवत् २, हेतुयुक्त ३, अलंकृत ४, उपनीत ५, सोपचार ६, मित७, एवं मधुर ८, कहा भी है
"निदोसं सारवंतं च, हेउजुत्त मलंकियं ।
उवणीयं सोवायारंच, मियं महुरमेव च ॥१॥ जो सूत्र अलीकादि दोषों से वर्जित होता है वहां निर्दोष यह गुण माना जाता है ॥ १॥ जिस प्रकार भूमि शब्द के अनेक पर्यायवाची शब्द है, उसी प्रकार अनेक पर्यायों से युक्त जो सूत्र होता है वह " सारवत्" इस गुण से विशिष्ट माना जाता है ॥२॥ अन्वय व्यतिरेक लक्षण हेतु से युक्त हो वह हेतुयुक्त नामक तीसरा गुण है ॥३॥ उपमा उत्प्रेक्षा आदि अलंकारों से संपन्न सूत्र को अलंकृत गुण वाला कहा गया है ॥ ४॥ उपनय पूर्वक से उपसंहृत-समाप्ति जो सूत्र होता है वह उपवीतगुणवाला कहा गया है ॥५॥ ग्राम्यभणिति से रहित जो सूत्र होता है अर्थात् जिस सूत्र की भाषा साधारणजनों की भाषा जैसी नहीं होती है वह सूत्र सोपचारगुण से विशिष्ट माना गया है.
હવે સૂત્રના આઠ ગુણ કયા કયા છે તે કહે છે-નિર્દોષ, સારવત્ , હેતુયુક્ત, मत, नात, सोपयार, मित, मन मधु२ यु ५४ छ
निदोसं सारवंतं च, हेउजुत्त मलंकियं ।
उवणीयं सोवयारं च, मियं महुरमेवय ॥१॥ જે સૂત્ર અસત્ય અલકાદિ દેથી વજીત હોય છે ત્યાં નિર્દોષ આ ગુણ માનવામાં આવે છે. (૧) જે પ્રકારે ભૂમિ શબ્દ જે અનેક પર્યાયવાચી શબ્દ છે मेरीत मन पर्यायाथी युती सूत्राय छे ते "सारवत्" मा गुथी વિશિષ્ટ માનવામાં આવે છે. (૨) અન્વય વ્યતિરેક લક્ષણ હેતુથી યુકત હોય તે હેતુયુકત નામને ત્રીજો ગુણ છે. (૩) ઉપમા ઉલ્ટેક્ષા આદિ અલંકારોથી સંપન્ન સૂત્રને અલંકૃત ગુણવાળા કહેવામાં આવેલ છે. (૪) ઉપનય પૂર્વકથી ઉપસંહૃત સમાપ્તિ જે સૂત્ર હોય છે તે ઉપવિત ગુણવાળા કહેવાયેલ છે. (૫) ગ્રામ્યભણિ તિથી રહિત જે સૂત્ર હોય છે અર્થાત્ જે સૂત્રની ભાષા સાધારણ જનેની ભાષા જેવી હોતી નથી તે સૂત્ર સેપચાર ગુણથી વિશિષ્ઠ માનવામાં આવેલ છે. (૬)
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧